________________
વાળા પણ હોય છે. “farણ રિ પ જેવ” નિશ્વના કથન પ્રમાણે સ્નાતક પણ કષાય વિનાના હોય છે. “નાર' પરંતુ તે “ળો ૩વસંતના રોગ, લીગયા હોગા' ઉપશાંત કષાયવાળા દેતા નથી. ક્ષીણ કષાયવાળા જ હોય છે. એ રીતે આ કષાયદ્વાર કહ્યું છે.
ઉન્નીસર્વે વેશ્યા દ્વારકા નિરૂપણ
હવે વેશ્યાદ્વારનું કથન કરવામાં આવે છે.
“પુષ્ઠg of મતે ! જિં જેણે ફોન્ના, ગણેણે હોન્ના' હે ભગવન પુલાક લેશ્યા સહિત હોય છે? અથવા લેડ્યા વિનાના હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“રોચમા ! જેણે ફોન જે મણે
ના” હે ગૌતમ! પુલાક વેશ્યા સહિત હોય છે લેણ્યા વિનાના હોતા નથી. હું રે હો ના, તે i મારે! #g હેરdiણુ છોકગા” હે ભગવનું જે લેશ્યાવાળા હોય તો તે કેટલી વેશ્યાઓવાળા હોય છે જેમા રિસ રિતે સાફ હો” હે ગૌતમ ! તે ત્રણ વિશુદ્ધલેશ્યાવાળા હોય છે. 7 ET' જેમકે “સેવાસાણ, ઘણા , કુણા ” તે તેજે. લેશ્યાવાળા હોય છે. પલેશ્યાવાળા હોય છે, અને શુકલ લેશ્યાવાળા હોય છે. “gવં વરરરર ’ એજ પ્રમાણે લેશ્યા હોવાના સંબંધનું કથન બકુશમાં પણ સમજવું અર્થાત્ બકુશ સાધુ પણ તેજ, પા અને શુકલ આ ત્રણ વેશ્યાઓવાળા હોય છે. તેથી અહેશ્ય હેતા નથી. “ વરિયાળ વિ’ એજ પ્રમાણે પ્રતિસેવના કુશીલ સાધુ પણ એજ ત્રણ લેશ્યાઓવાળા હોય છે. આ રીતે પુલાક, બકુશ અને પ્રતિસેવના સુશીલ આ ત્રણે સાધુ એજ ત્રણ લેફ્સાવાળા હોય છે. અર્થાત તેજ, પદ્મ અને શકલ લેશ્યાવાળા હોય છે. આ રીતે પુલા, બકુશ પ્રતિસેવના કુશીલ આ ત્રણ સાધુ ભાવલેશ્યાની અપેક્ષાથી પ્રશસ્ત ત્રણ લેસ્યાવાળા હોય છે. “જણાવણી oો પુછા” હે ભગવદ્ કષાય કુશીલ સાધુ શું લેશ્યાવાળા હોય છે ? અથવા લેશ્યા વિનાના હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-૧ચમાં!
તે ફોજ તો ગોરણે હોન્ના” હે ગૌતમ ! તે વેશ્યાવાળા હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૫૩