________________
છે. ચાચણીઢે નં પુટ્ટા' હું ભગવન કષાય કુશીલ સાધુ કષાયવાળા ડાય છે ? અથવા કષાય વિનાના હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોચમા ! સજણાર્ફ હોન્ના, જો અમારૂં દ્દોન્ના' હૈ ગૌતમ ! તે કષાયવાળા હાય છે, કષાય વિનાના હાતા નથી, ‘ગર્ફે અમારૂં હોન્ના' હે ભગવન્ જો સકષાયી—કષાયવાળા હાય છે ? તેા ઘુસાવવુ Ìજ્ઞા' કેટલા કષાયેાવાળા ડેાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોંયમા ! પરમુ વા તિવુ થા રોવુ વ ાંમિવદ્દોન્ન' હે ગૌતમ ! કષાય કુશીલ સાધુ ચાર કષાયેવાળા પણ હાય છે, ત્રણ કષાયેાવાળા પણ હાય છે, એ કષાયાવાળા પણ હાય છે, અને એક કષાયવાળા પણુ હાય છે. વસ્તુ હો મળે' જ્યારે તે ચાર કષાય. વાળા હાય છે, તે ચક્ષુ સંળદોનાળમાચાોમેનુ ફોન્ના' સંજવલન કષાય સંબંધી ક્રોધ, માન, માયા અને લેાભવાળા હૈાય છે. ત્તિવુ હોઇ માળે સિપુ સંનજળમાળમાચારોમૈયુ ોગ્ગા' જ્યારે ત્રણ કષાયાવાળા તે હોય છે, તે સજવલન કષાય સંબંધી માન, માયા અને લાભવાળા હાય છે. તેનુ કારણ એવુ છે કે-ઉપશમશ્રેણી અથવા ક્ષેપક શ્રેણીમાં સંજવલન ક્રોધને ઉપશમ થઈ જાય છે. અને ક્ષય થઈ જાય છે. તેથી એ અપેક્ષા લઈ ને અહીયાં તેને ત્રણ કષાયાવાળા કહ્યા છે. ‘ોવુ હોનમાળે સજળમાચારોમેનુ ફ્રોજ્ઞા' જ્યારે તે એ કષાયાવાળા હેાય છે. ત્યારે સજવલન સબધી માયા અને લાભવાળા હોય છે. તેનું પણ એજ કારણ છે કે-જયારે પૂર્વક્તિ શ્રેણીચેમાં માનનું ઉપશમ અથવા ક્ષય થઈ જાય છે, ત્યારે તે એ કાચાવાળા પણ હાઈ શકે છે. ‘ાંમિ દ્દો બાળે સંગહળરોમેનુ ફોગા' અને જ્યારે તે એક કષાયવાળા હાય છે, ત્યારે તે સજવલન સંબધી લાભષાયવાળા હાય છે, તેનુ કારણ એ છે કે-જ્યારે પૂર્વક્તિ શ્રેણિયામાં તેએને માયાને ઉપશમ અથવા ક્ષય થઈ જાય છે, ત્યારે તે એક સજવલન સંબંધી લાભવાળા હાય છે. કેમકે દસમા ગુણસ્થાનમાં એક સૂક્ષ્મ લાભ જ બાકી રહે છે. નિયંટન પુચ્છા' હૈ ભગવત્ નિગ્રન્થ સાધુ કષાયવાળા હાય છે? કે કષાય વિનાના હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોચમા !' & ગૌતમ ! નો સારૂં ફોગ્ગા, અન્નાદું ઢોન્ગા' હે ગૌતમ! નિગ્રન્થ કષાયવાળા હતા નથી. પરંતુ કષાય વિનાના ઢાય છે. જ્ઞરૂ અશ્વાર્ફ હોન્ના, જિ સંતસારૂં ફોઙ્ગા, સ્ત્રીસારૂં હોન્ના' હું ભગવન્ જો તે કષાય વિનાના હાય છે. તા શુ ઉપશાન્ત કષાયવાળા હાય છે ? કે ક્ષીણુ ાયવાળા હાય છે ? પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-વસંતસારૂં વાફોઙ્ગા, સ્ત્રીળકતારૂં યા રોજ્ઞા હું ગૌતમ ! તે ઉપશાંત કષાયવાળા પણુ હાય છે અને ક્ષીણુ ષાય
આ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૫૨