________________
સત્રહર્વે ઉપયોગ દ્વારકા નિરૂપણ
સત્તરમાં ઉપયોગદ્વારનું કથન 'पुलाए गं भंते ! कि सागारोवउत्ते होज्जा अणागारोवउत्ते होज्जा' ભગવન પુલાક સાગરેપગવાળા હોય છે ? કે અનાકારો પગવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“ મા! તાજરોવર ઘા રોના ગળા રોવરે ઘા ઝ” હે ગૌતમ! પુલાક સાકારો પગવાળા પણ હોય છે, અને અનાકાર ઉપગવાળા પણ હોય છે. 'ga સિગાઈ એ જ પ્રમાણે બકુશથી લઈને સનાતક સુધીના સઘળા સાધુઓ સાકાર ઉપયોગવાળા પણ હોય છે. અને અનાકાર ઉપગવાળા પણ હોય છે. એ રીતે આ ઉપગદ્વાર સમાપ્ત,
અઢારર્વે કષાય દ્વારકા નિરૂપણ
અઢારમા કષાયદ્વારનું કથન “gg of મંતે! સરણા અવરસાદું ફ્રોડકા' હે ભગવન પુલાક કષાયવાળા હોય છે? અથવા કષાય વિનાના હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જયમા! તારું જ્ઞા, જો શાર્દ સ્ટ્રો” હે ગૌતમ ! મુલાક કષાયવાળા હોય છે, કષાય વિનાના હોતા નથી. કેમકે–પુલાકને કષાયના ક્ષપશમને અભાવ રહે છે. તેથી તે કષાય સહિત હોય છે. “ક સારું ? of મં! હુ જણાપણું ફોકના' હે ભગવન જે તે કષાય સહિત હોય છે? તો તે કેટલા કષાવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ોચમા! વધુ માળમાચારોને, ફોર' હે ગૌતમ! તે ક્રોધ, માન માયા અને લાલ આ ચાર કષાયોવાળા હોય છે. “u ’િ એજ રીતે બકશ સાધુ પણ ક્રોધ, માન, માયા અને લાલ આ ચાર કષાવાળા હોય
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૫૧