SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સોલહરેં યોગ દ્વાર કા નિરૂપણ હવે સેાળમા ચેાગદ્વારનું કથન કરવામાં આવે છે. ‘દુહાત્ ગં મને ! િચનોની હોકના, અજ્ઞોની ફોજ્ઞા ઇત્યાદિ ટીકા”—હે ભગવન્ પુલાક શુ' સન્નુશી હાય છે ? અથવા આયેગી હાય છે ? ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી હે છે—ોચમાં ! સગોળી હોના, નો અન્નાની ઢોલજ્ઞ' હે ગૌતમ ! પુલાક સયેાગી હાય છે. અચેાગી હાતા નથી. ‘નર્ ઘનોનો ોના, ત્રિ' મેળગોળી હોન્ના વોશી રોજ્ઞ' હૈ ભગવત્ પુલાક જો ચેાગવાળા હાય છે તે શું તે મને ચેગવાળા હાય છે ! કે વચનચેગવાળા હોય છે, અથવા ‘રાયજ્ઞોપી ના હોન્ના' કાય ચાગવાળા ઢાય છે ? શ્રીગૌતમરવામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જોયના ! દળગોળી વા ફ્રોડના, ચશોની યોગા, ગાયનોની યાદોના ગૌતમ ! તે મનેયાગવાળા પણુ હાય છે, વચનચેગવાળા પણ હાય છે. અને કાયચેગવાળા પણ હોય છે. ‘વ્’ ગાય નિયંઢ’ આ રીતનું યાવત્ અકુશના પ્રતિસેવનાકુશીલના, કષાય કુશીલના અને નિગ્રન્થના કથન સુધી સમજવુ જોઇએ, એટલે કે ખકુશથી લઇને નિગ્રન્થ સુધીના સઘળા સાધુએ ત્રણ પ્રકારના ચેાગા વાળા ડાય છે. ‘ક્રિનાણાં પુષ્કા' હું ભગવાન્ સ્નાતક યેાગી હાય છે? કે અચાશી હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે-‘વોચમા ! સત્નોની ના હોન્ના, નોળી ના ફોઙ્ગા' હે ગૌતમ ! સ્નાતક સયેગી પગુ હાય છે, અને અચેાગી પણ હાય છે. નફ રનોની ટ્રોકના મળનોની ફોજ્ઞા સેસ ના પુરાવઘ' હે ભગવન્ જો તે સ્નાતક ચૈાગ સહિત હૈાય છે, તા શુ તે મનેાચેાગ સહિત હાય છે ? અથવા વચનચૈાગ સહિત હાય છે? અથવા કાયસેગ સહિત હાય છે ? આ પ્રમાણે કરેલ પ્રશ્નના ઉત્તર પુલાકના સબંધમાં આપેલ ઉત્તરના કથન પ્રમાણે સમજવા જોઇએ. અર્થાત્ તે મનેાચેાગવાળા પશુ હાય છે. વચનયોગવાળા પશુ હાય છે. અને કાયચાગવાળા પણ હોય છે. ચગદ્વારનું કથન સમાપ્ત શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૫૦
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy