________________
નં મળે
પણુ' કહેવુ' જોઇએ. અને આ અધિકપણુ ‘નાવલિળાપ નું મો! સ્ક્રિનાચણ ટુાળસંનિયામાં છુટ્ટા' આ સૂત્રપાઠ સુધી કહેવુ. જેએ કહેવાનું તાપ એજ છે કે-નિગ્રન્થ અને સ્નાતક પુલાકના ચારિત્ર પર્યાયેથી પોતપાતાના ચારિત્ર પર્યંચેાદ્વારા અન તગણા અધિક હોય છે. યાવત્ સ્નાતક પાતાના સજાતીય સ્નાતકના ચારિત્ર પોચાની ખાખર હાય છે. હીન અથવા અધિક હાતા નથી. અહિયાં યાવપદથી વોચમા ! નો દ્દીને, નો તુફ્ફે મહિ ગળા મુળમમ િવ નાવ સાચસીલ્સ' આ પાઠના સંગ્રહ થયેા છે. પર્યાયના અધિકારથી હવે શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે है- 'एसि णं भवे! पुलागबकुछपडित्रणा सील कसायकुसील नियंठक्षिणायाणं जहन्नुम्कोसगाणं चरित्तपज्जवाणं कयरे कयरेहिंतो ! जाव विसेसाहिया बा' ભગવત્ આ પુલાક, અકુશ, પ્રતિસેવના કુશીલ કષાય કુશીલ, નિગ્રન્થ અને સ્નાતકની જઘન્ય અને ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યાય ‘Ý વા, નકુચા વા, તુલ્લા યા’ કાણુ કાનાથી અલ્પ છે ? કાણુ કાનાથી વધારે છે ? કેણુ કાની ખાખર છે ? અને કાણુ કાનાથી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે 'गोयमा ! पुलागरस कसायकुसीलरस य एएसि जहन्नगचरितपज्जवा दोन्हवि ગુજ્જા સવથ્થોવા' હે ગૌતમ ! પુલાક અને કષાય કુશીલના જઘન્ય ચારિત્ર પર્યાય પરસ્પરમાં તુલ્ય છે. અને સૌથી એછા છે. પુલાકના ઉત્કૃષ્ટ ચારિત્ર પાંચે, પુલાક અને કષાયકુશીલના જન્ય ચારિત્ર પર્યાયની અપેક્ષાથી અનતગણા વધારે છે. કરણ જિલે નાસીÆ ચ પ્રિ નંગન્ના વૃત્તિળગવા પો‚ ત્રિતુણ્ડા ગવંતનુના' અકુશ અને પ્રતિસેનના ક્રુશીલના જઘન્ય ચારિત્ર પર્યાય પરસ્પરમાં તુલ્ય છે. તથા પુલાકના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યાચાની અપેક્ષાથી તે અનતગણા વધારે છે. તથા મકુશના ઉત્કૃષ્ટ ચરિત્ર પર્યાય! અકુશ અને પ્રતિસેત્રના કુશીલના જઘન્ય ચારિત્ર પર્વાંચે કરતાં અનતગણા વધારે છે. ‘દિલેવળા:ચીસ્ત્ર જોતા ચરિત્ત્વજ્ઞવા અનંતકુળા તથા પ્રતિસેવના કુશીલની ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યંચા કુશના ઉત્કૃષ્ટ ચાત્રિ પર્યાયની અપેક્ષાથી અનંતગણા વધારે છે. લાયાણીમ્સ જોસા પત્તિજ્ઞવા અનંતનુળા' કષાય કુશીલની ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યાયેા પ્રતિસેત્રના કુશીલના ઉત્કૃષ્ટ ચારિત્રના પર્યાયની અપેક્ષાથી અનંતગણા વધારે છે. 'नियंठस्स सिणायरस य एएसिं णं जहण्णमणुककोसगो चरित्तपज्जवा दोन्ह वि સુદ્ધા ગળતળુળા' કષાય કુશીલના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યાયાની અપેક્ષાથી નિગ્ર ન્થ અને સ્નાતકના અજઘન્ય તથા અનુત્કૃષ્ટ ચારિત્ર પર્યાય અન તગણા વધારે છે. અને પરસ્પરમાં તુલ્ય છે. સૂ॰ દ્વા
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૪૯