________________
બીજા બકુશ કરતાં હીનાદિ રૂપ જ હોય છે કેમકે તેઓમાં પરસ્પરમાં વિચિત્ર પરિણામ યુક્ત પણું રહે છે. પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ આ બને કરતાં બકુશ હીનાદિપણુવાળા જ હોય છે, પરંતુ નિર્ગસ્થ અને સ્નાતથી તે અકુશ હીન જ હોય છે. પ્રતિસેવન કુશીલની સાથે બકુશ જે રીતે બીજા બકુશથી તે બકુશ હીનાદિ રૂપ હોય છે. એ જ પ્રમાણેના હોય છે. તેમ સમજવું. કષાય કુશીલ પણ બકુશથી બકુશની જેમ જ હોય છે. પરંતુ એજ વિશેષપણું છે કે-બકુશ, પુલાક સૂત્રમાં મુલાકથી બકુશ વધારે જ કહ્યા છે. જે તે કષાય કુશીલ હોય તે તે પુલાકની અપેક્ષાથી છ સ્થાન પતિત છે. કેમકે-તેનું પરિણામ પુલાકની અપેક્ષાથી હીન, સમ અને અધિક હોય છે.
‘णियंठे णं भंते ! पुलागस्स परदाणसन्निगासेणं चारित्तपज्जवेहि पुच्छा' હે ભગવન નિર્ગસ્થ પુલાકના ચારિત્ર પર્યાથી હીન હોય છે? અથવા સમ હોય છે ? અથવા અધિક હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેજો! જો ફળે, ન તુજે, બft” હે ગૌતમ! નિગ્રંથ, પુલાકના ચારિત્રપર્યાથી હીન હોતા નથી. સમ પણ હોતા નથી પરંતુ અધિક હોય છે. તે અનંતગુણાકારથી અધિક હોય છે. અસંખ્યાત અથવા સંખ્યાત ગુણાકારથી અધિક હોતા નથી. “gવં જાવ સાચીણ વિએજ પ્રમાણે નિર્ચન્ય, બકુશ પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલના ચારિત્ર પયાની અપેક્ષાથી પિતાના ચારિત્ર પર્યાય દ્વારા અનંતના ગુણાકારથી વધારે છે. ચિકે ને ! નિરણ પટ્ટાઇનિનાવેલું પુરા” હે ભગવન એક નિન્ય પોતાના સજાતીય નિગ્રંથના ચારિત્ર પર્યાયથી શું હીન હોય છે? અથવા સમ હોય છે? અથવા અધિક હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેTોn! જે રીજે, ૪, ળો અદમણિg" હે ગૌતમ ! નિર્ગસ્થ પિતાના સજાતીય બીજા નિર્થોના ચારિત્ર પર્યાય દ્વારા તુલ્ય જ હોય છે. હીન અથવા અધિક હોતા નથી. “ta fart વિ' એજ પ્રમાણે નિગ્રંથ, સ્નાતકના ચારિત્ર પર્યાથી પણ સમ જ હોય છે. હીન અથવા અધિક હોતા નથી. હિogo અંતે ! પુછાળા પટ્રાનિ ” હે ભગવદ્ સ્નાતક, પુલાકરૂપ પરસ્થાનના ચારિત્ર પર્યાયની અપેક્ષાથી હીન હોય છે ? અથવા બરાબર હોય છે? અથવા અધિક હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-ps શા ચિંકા વત્તા તદ્દા ઉતળાચરણ વિ માત્રા , હે ગૌતમ ! જે પ્રમાણે નિર્ચન્થમાં પુલાકની અપેક્ષાથી ચારિત્ર પર્યાને લઈને અધિકપણું કહ્યું છે, એજ પ્રમાણે સ્નાતકમાં પણ વિજાતીય પુલાકની અપેક્ષાથી અનંતગણ અધિક
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
४८