________________
પરિણામેાની અપેક્ષાથી હીન હેાય છે. સમાન પરિણામા યુક્ત હેાવાને કારણે તે તુલ્ય હાય છે. અને વિશુદ્ધ પરિણામેાને કારણે તે અધિક હૈાય છે. ફીને સટ્ટાખવદ્ધિ" જો તે ખકુશ બીજા સજાતીયથી હીન હાય છે, ત્યારે તે છ સ્થાનેથી પતિત થાય છે. અર્થાત્ એક ખકુળ ખીજા સજાતીય અકુશથી અનન્તભાગ હીન હાય છે. ૧ અથવા અસખ્યાતભાગ હીન હોય છે ? અથવા સંખ્યાતભાગ હીન હાય છે૩ અથવા સખ્યાતગુણુ હીન હેય છે. ૪ અથવા અસ ખ્યાતગુણુ હોય છે, ૫ અથવા અનતગુજ્જુ હીન હાય છે. ૬
'ब उसे भंते! पडिसेवणाकु प्रीलरस परद्वाणसंनिगासेणं चारितपज्जवेहि' * ફીળે' હે ભગવન્ અકુશ વિજાતીય પ્રતિસેવનાકુશીલની ચારિત્ર પાંચથી હીન હાય છે ? અથવા તુલ્ય હાય છે ? અથવા અધિક હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘છઠ્ઠાળવકૃિ” હે ગૌતમ ! તે છ સ્થાનેથી પતિત હાય છે. અર્થાત્ અકુશ વિજાતીય પ્રતિસેવનાકુશીલની ચારિત્ર પર્યંચાની અપેક્ષાથી અન તભાગ હીન હોય છે ૧ કે અસખ્યાતભાત્ર હીન હૈાય છે. ર સખ્યાતભાગ હીન હાય છે. ૩ સંખ્યાતગુણુ હીન હોય છે. ૪ અસખ્યાતગુણુ હીન ડાય છે. ૫ અને અનંતગુણુ હીન હાય છે. ૬.
અથવા
‘વ' વાચ,લીલ વિ' એજ પ્રમાણે કષાય કુશીલના ચારિત્ર પર્યાંચેાની અપેક્ષાથી પણુ છ સ્થાન પતિત હોય છે. વચ્ચેનં મંà! નિયંત્રÆ પઠ્ઠાળસંનિવાલેનું ચારિત્ત-જ્ઞફિ' પુચ્છ' હે ભગવન્ ખકુશ નિગ્રન્થાના ચારિત્ર પર્યાયાની અપેક્ષાથી શુ હીન હાય છે? અથવા તુલ્ય ઢાય છે ? અધિક હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-પોચમા ! હીને નો તુફ્ફે નો અમ્મદ' હે ગૌતમ ! અંકુશ, નિગ્રન્થના ચારિત્ર પાંચાની અપેક્ષાથી હીન ઢાય છે. તુલ્ય અથવા અધિક હાતા નથી. ફ્રૉળે વિ અનંતળકી’ હીન હોવા છતાં પણ અનતગુણુ હીન હોય છે. અસંખ્યાત અથવા સંખ્યાત ગુણુ હીન હેાતા નથી. 'વ' સિળાયદ્ધ વિ’ એજ પ્રમાણે સ્નાતકના ચારિત્ર પર્યાયેાથી અકુશ અનંતગુણુ હીન હેાય છે. 'પરિલેળા,સીદ્ધ જ ચેત લગાવાયા માળિયા' પ્રતિસેવના કુશીલમાં પણ આજ પ્રમાણે અકુશના કથન પ્રમાણેનુ' થન કહેવુ જોઈએ. તથા-લાયસ્સ વિ સ શૈક રૂસવા' કષાય, કુશીલના સંબંધમાં પશુ કુશના કથન પ્રમાણે જ કથન કરવું જોઈએ. ‘નવર' પર’તુ ‘પુજાર્ નં વિ સમં ઇન્ટ્રાતિ’ પુત્રાકની અપેક્ષાથી અકુશ છે સ્થાનથી પતિત હૈાય છે.
આ કથનનુ તાત્પર્ય એ છે કે-ખકુશ પુલાક કરતાં અન તગડ્યુંા વધારે હીન હાય છે. કેમકે-તે વિશુદ્ધતર પરિણામવાળા હાય છે, પરંતુ એક અંકુશ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
४७