SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ કઈવાર તે તુલ્ય પણ હોય છે, કેમકે તે સ્થાનમાં વૃત્તિવાળા હોય છે. કેઈવાર તે વધારે પણ હોય છે. કેમકે તે શુદ્ધતર સંયમસ્થાનમાં વૃત્તિવાળા હોય છે. કેમકે પુલાક અને કષાયકુશીલના સર્વજઘન્ય સંયમસ્થાનો સૌથી નીચા હોય છે. ત્યાંથી તે બન્ને સાથે સાથે અસંખ્ય સંયમસ્થાને સુધી જાય છે. કારણ કે ત્યાં સુધી તેઓનો અધ્યવસાય તુલ્ય હોય છે. તે પલાક હીન પરિમાણ વાળા હેવાથી છૂટી જાય છે. અર્થાત્ સંયમસ્થાનની તરફ આગળ થવાથી અટકી જાય છે કેવળ એક કષાય કુશીલ જ અસંખ્યાત સંયમસ્થાન સુધી જાય છે. કેમકે તે શુભ પરિમાણવાળા હોય છે. તે પછી કષાયકુશીલ પ્રતિસેવના કુશીલ અને બકુશ એ ત્રણે સાથે સાથે અસંખ્યાત સંયમ સ્થાને સુધી જાય છે. તે પછી પ્રતિસેવન કુશલ પણ અટકી જાય છે, કેવળ કષાય કુશીલ જ અસંખ્યાત સંયમ સ્થાનોને પ્રાપ્ત કરે છે. તે પછી તે કષાય કુશીલ પણ અટકી જાય છે. નિગ્રંથ અને સ્નાતક એ બને એક જ સંઘમસ્થાનને પ્રાપ્ત કરે છે. નિયંત્રણ શરૂaણ તેથી પુલાક પરસ્થાન સન્નિકને લઈને જે રીતે બકુશના ચારિત્રપર્યાની અપેક્ષાથી અનંતગુણહીન કહયા છે. એજ પ્રમાણે તે નિગ્રંથના ચારિત્ર પર્યાયથી પણ અનંતગુણહીન કહ્યા છે. gs રિલાયક વિ’ અને એજ પ્રમાણે તે પુલાક સ્નાતક પણ ચારિત્રપર્યાયેની અપેક્ષાથી અનંતગુણ હીન કહ્યા છે. આ રીતે પુલાકમાં બકુશ વિગેરેની અપેક્ષાથી હીન પણ વિગેરેનું નિરૂ. પણ કરીને હવે સૂત્રકાર બકુશમાં પણ બીજાઓની અપેક્ષાથી હીનતા વિગે. રેનું પ્રતિપાદન કરે છે-આ સંબંધમાં શ્રીૌતમસ્વામીએ એવું પૂછયું છે કે'बउसेणं भंते । पुलागस्स पराणसन्निगासेणं चरित्तपज्जवेहिं किं होणे, तुल्ले મમણિ' હે ભગવન બકુશ મુલાકરૂપ પરસ્થાનના ચારિત્રપર્યાની અપેક્ષાથી હીન છે? અથવા તુલ્ય છે? અથવા વધારે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જોગમા! mો હીછે, ળો તુરું, ગરમ” હે ગૌતમ! બકુશ પુલાકના ચારિત્ર પર્યાયથી હીન હોતા નથી. તેમ તુલ્ય પણ નથી. પરંતુ વધારે છે. અધિકપણામાં પણ તે તેનાથી “અનંતકુળમદમgિ અનંતગુણ વધારે છે. કેમકે તેમનું પરિમાણુ પુલાકના પરિમાણેથી વિશુદ્ધતર હોય છે. “વારે भंते ! बउसस्स सदाणसन्निग सेणं चारित्तपज्जवेहिं पुच्छा' लगवन् महेश બીજા બકુશેના ચારિત્ર પર્યાયાથી શું હીન હોય છે? અથવા તુલ્ય હાય છે ? અથવા અધિક હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે મા! રિચ ફળે, ઉત્તર તુજે, હિર કદમણિ” હે ગૌતમ ! બકુશ સજા. તીય બકોના ચારિત્ર પર્યાની અપેક્ષાથી, કોઈવાર હીન પણ હોય છે. કિઈવાર તથ પણ હોય છે. અને કોઈવાર વધારે પણ હોય છે. તે અવિશુદ્ધ શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૪ ૬
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy