SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાય છે. આ તમામ પ્રકરણને લઈને પ્રભુશ્રીએ શ્રીગૌતમસ્વામીને ઉત્તર રૂપે એવું કહ્યું છે કે-સજાતીય પુલાકાન્તરથી–અર્થાત્ સમાન જાતીવાળા બીજા મુલાકથી એક પુલાક સ્વસ્થાન સંનિકર્ષથી ચારિત્ર પર્યાયની અપેક્ષાથી કઈવાર હીન પણ હોય છે. કેમકેવિશુદ્ધ સંયમસ્થાન સંબંધી હોવાથી વિશુદ્ધતર થયેલા પર્યાની અપેક્ષાથી અવિશુદ્ધતર સંયમ હીન હોય છે. અને એવા અવિશ. દ્વતર પર્યાના રોગથી સાધુ પણ હીન હોય છે. તેમ કહેવામાં આવે છે. સમાન શુદ્ધિવાળા પર્યાના યોગથી સાધુ પણ તુલ્ય છે. તેમ કહેવાય છે. તથા વિથદ્ધતર પર્યાના વેગથી સાધુ પણ અધિક છે તેમ કહેવાય છે. તેથી અશહ સંયમવતિ હોવાથી “fe ફી” એ પ્રમાણે કહેલ છે. એક સરખા સંયમ સ્થાવતિ હોવાથી “રિસા તુ રિ’ એ પ્રમાણે કહેલ અને વિશુદ્ધત૨ સંયમસ્થાનવતિ હોવાથી ‘ત્રિય ગરમણ ઉત્ત' એ પ્રમાણે કહેવામાં આવેલ છે. “ના લીધે ઘણાંતમાણીને વા” જે એક પુલાક બીજા સજાતીય મુલાકથી હીન હોય છે, તે તે તેનાથી અનંતભાગ હીન પણ હોઈ શકે છે. “ ગગમહીને વા સંવેરૂમાહીને વા અસંખ્યાતભાગ હીન પણ હોય છે. અને સંખ્યાતભાગ હીન પણ હોય છે. અથવા સલેકઝTણીને વા’ સંખ્યાતગુણ હીન પણ હોઈ શકે છે, “અis grી વા’ અસંખ્યાતગુણ હીન પણ હોઈ શકે છે. અને અiતાળણીને વા’ અનંતગુણ હીન પણ હોઈ શકે છે. આ વિષયને અંકે દ્વારા આવી રીતે સમજી શકાય છે. માની લો કે પુલાકના ઉત્કૃષ્ટ સંયમસ્થાનના પર્યાયે ૧૦૦૦૦) દસ હજાર છે અને અનંતનું પ્રમાણ ૧૦૦) સો છે ઉત્કૃષ્ટ સંયમ સ્થાનના પર્યામાં આ અનંતને ભાગ દેવાથી ૧૦૦° સે લબ્ધ થાય છે તેને ઉત્કૃષ્ટ સંધમ સ્થાનના પર્યાયામાંથી કમ કરવાથી બીજા પુલાકના સંયમ સ્થાનોની ચારિત્ર પર્યાય ૯૯૦૦ નવ હજારને નવસે થઈ જાય છે. તે ઉત્કૃષ્ટ સ્થાનના પર્યાની અપેક્ષાએ અનંતભાગથી હીન થયેલ છે. એ વાત જાણવામાં આવે છે. “શહેરઝમાણીને વા’ અસંખ્યાતભાગ હીન હોય છે. એવું જે કહેલ છે તેને આ પ્રમાણે સમજવું જોઈએ જ્યારે કે અસં. ખ્યાતનું પ્રમાણ ૫૦ પચાસ છે. તેને ભાગ પૂર્વેત ઉત્કૃષ્ટ સંયમ સ્થાનના પર્યાયમાં દેવાથી ર૦૦૧ બસે લબ્ધ થાય છે. આ બસને ઉત્કૃષ્ટ સંચમસ્થાન પર્યાયામાંથી હીન કરવાથી ૯૮૦૦ અઠ્ઠાણુ આવે છે, તે અસંખ્યાતભાગ હીન કહેવાય છે એવા અસંખ્યાતભાગેથી હીન ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યાયે એક jલાકની ચારિત્ર પર્યાથી બીજા પુલાકના હોય છે. એ જ પ્રમાણે “લે ગs. મન હી વા' એ પ્રમાણે જે કહ્યું છે–તેને ભાવ એ છે કે-માને કે સંખ્યાતનું પ્રમાણ ૧૦ દસ છે. આ દસને ભાગ પૂર્વોક્ત ઉત્કૃષ્ટ સંયમસ્થાનના પર્યાયમાં દેવાથી લબ્ધ ૧૦૦૦] એક હજાર આવે છે. આ એક હજારને ઉત્કૃષ્ટ સ્થાનના સંયમ પર્યાયામાંથી ઘટાડવાથી ૯૦૦૦ નવ હજાર બચે છે. તે નવ હજાર એક પુલોકની અપેક્ષાથી બીજા પુલાકના સંખ્યાતભાગ હીન ચારિત્ર પર્યાયે છે. “જ્ઞાળીને ” એ પ્રમાણે જે કહ્યું છે શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૪ ૩
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy