SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ છે. સાયસીન્ન સંગમવુાળા અસવેનુળા’ કષાય કુશીલ સાધુના સૌંયમસ્થાના પ્રતિસેવના કુશીલ સાધુના સંયમ સ્થાને કરતાં અસંખ્યાતગણા વધારે ડાય છે. આ બધાના સયમ સ્થાનાની વિચિત્રતાને કારણે કષાયેાના ક્ષયે ૫શમની વિચિત્રતા છે. એ રીતે આ સયમદ્વારનું કથન છે. ાસૂ॰ છણા ચંદ્રનેં નિકર્ષ દ્વાર કા નિરૂપણ પંદરમા નિક દ્વારનું કથન ‘પુજાનરસાં મંતે ! જેવા ત્તિના ઈત્યાદિ ટીકા —ગૌતમસ્વામીએ આ સૂત્રદ્વારા પ્રભુશ્રીને એવુ પૂછ્યું છે કે પુરુામા ાં અંતે ! જેવા ત્તિપન્નવા જન્મન્ના' હે ભગવન પુલાક સાધુને પરિણામ રૂપ । પર્યાયલેઢા કેટલ કહ્યા છે? સર્વ વિરતિ રૂપ ચારિત્રની પર્યંચા કૈવલી ભગવાનની શુદ્ધિ દ્વારા જ પામી શકાય છે. અને તેના ભેદો પણ તેઓ દ્વારા જ પામી શકાય છે. ચારિત્રભેદ અવિભાગ પ્રતિરુચ્છેદ રૂપ હાય છે. અથવા ચારિત્રના વિષયભૂત પદાર્થોની અપેક્ષાથી પણ ચારિત્રભેદો હોય છે, એજ વાત અહિયાં ગૌતમસ્વામીએ પ્રભુ શ્રીને પૂછી છે. તેના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘નોયમા ! ગળતા ! ર્ત્તવજ્ઞાવા ફળત્ત' હૈ ગૌતમ ! ચારિત્ર ભેદરૂપ પુલ્લાકના પર્યાયે અનંત હોય છે. ‘વ' ગાય વિળાયણ' એજ પ્રમાણે યાવત્ સ્તાતક સાધુના ચારિત્ર પર્યાય શ્મન'ત હાય છે, અહિયાં યાવત્ પદથી બકુશ પ્રતિસેવના કુશીલ, કષાયકુશીલ અને નિગ્રન્થા ગ્રહણુ કરાયા છે. આ બધાની ચારિત્ર પર્યાયે અનંત હાય છે.‘પુસ્રાવ નં भंते! पुलावर सट्टाणसं निगासेणं चरित्तपज्जवेहिं कि हीणे, तुल्ले, अन्मदिए' હું ભગવન્ એક પુલાક સજાતીય ખીજા પુલાકાથી ચારિત્ર પર્યાયેાની અપેક્ષાથી શું હીન ડ્રાય છે ? અથવા ખરાખર હાય છે? અથવા વધારે હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-જોયા! ક્રિયહીને ર, બ્રિચ તુì ૨ બ્રિય અપિ રૂ' કે ગૌતમ ! એક પુલાક બીજા પુત્રાકથી ચારિત્રપર્યાયેાની અપેક્ષાથી કેઇવાર હીન હૈાય છે. કાઇવાર સમાન હૈાય છે અને કેઈવાર વધારે ડાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-એક પુલાકના સજાતીય પુલાક અહિયાં સ્વસ્થ!ન શબ્દથી ગ્રહણુ કરેલ છે. તેનુ પેાતાના સજાતીયથી જે અસ ંચાજન છે, તે સ ંનિક શબ્દથી ગ્રહણ કરેલ છે. વિશુદ્ધ સંયમની પર્યાય વિશુદ્ધ હાય છે અને અવિશુદ્ધ સયમની પર્યા અવિશુદ્ધ ડાય છે. સંયમના વિશુદ્ધપણા અને અવિશુદ્ધપણાવાળા સાધુ અન્ય અન્યમાં શુદ્ધ અને અશુદ્ધ કહ્યા છે જે સાધુએના વિશુદ્ધ સંયમપર્યાય પરસ્પરમાં સરખા હૈાય છે, તે તુલ્ય કહેવાય છે. અને જેએના પયા અશુદ્ધ હાય છે. તે શુદ્ધ સંયમ પર્યાયવાળા સાધુઓના શુદ્ધ સંયમ પર્યાયાથી અવિશુદ્ધ હાવાથી હીન કહેવાય છે, અને વિશુદ્ધતર પર્યાયાના ચેાગથી તે વિશેશાધિક શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૪૨
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy