SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ નંતપર્યાય-અ ંશ હાય છે. તેમાં પુલાકના સયમસ્થાને અસખ્યાતગણુા હાય છે. કેમકે ચારિત્રમાહનીય ક્રમના ક્ષયે પશમ વિચિત્ર હૈાય છે. એવુ જ કથન ‘લાવ લાચીલ' યાત્ મકુશ અને પ્રતિસેવના કુશીલ તથા કષાયકુશીલના સૌંબંધમાં સમજી લેવુ'. અહીંયાં ખકુશ અને પ્રતિસેવના કુશીલ એ એ યાવત પદથી ગ્રહણ કરાયા છે. નિયંલ ન મરે! ના સંગમટ્ઠાળા ફળત્તા' હું ભગવત્ નિત્ર થ સાધુને સયમસ્થાના કેટલા કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-જ્ઞેયમા !' હે ગૌતમ ! ì અગળમણુકોલર સંગમટ્ઠાળે' ! નિ”ન્થ સાધુને જધન્ય અને ઉત્કૃષ્ટના ભેદ વિના કેવળ એક સયમસ્થાન કહેલ છે, કેમકે નિગ્ર થાને કષાયાના ક્ષય અથવા ઉપશમ એક જ પ્રકારના હાય છે. તેથી તેમની શુદ્ધિ એક જ પ્રકારની હાય છે. તેથી ત્યાં જઘન્ય અને ઉત્કૃષ્ટના ભેદ કહ્યો નથી. જધન્ય અને ઉત્કૃષ્ટભાવના સદૂભાવથી જ અનેક પ્રકારની શુદ્ધિ હોય છે. 'ë ખ્રિળાયમ્સ વિ’ એજ પ્રમાણે સ્નાતકના સચમસ્થાના પણુ અજઘન્ય અને અનુષ્કૃષ્ટ જ ડાય છે. કેમકે કષાયેના ઉપશમ અને ક્ષય એકજ પ્રકારના હાય છે. તેથી શુદ્ધિ એકજ પ્રકારની હાય છે તેથી તેની એકતામાં ત્યાં જધન્ય અને ઉત્કૃષ્ટના ભેદ હાતા નથી. હવે સૂત્રકાર તેએના અલ્પમહુપણુનું કથન કહે છે.-તેમાં ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-પણ નં અંતે! પુજાવરુદ્ઘત્તિલેવળાલાયકુનીનनियंठविणायाणं संजमट्टाणा णं कयरे कयरेहिंतो ! जाव विसेसाहिया वा' ભગવત્ આ પુલાક, ખકુશ પ્રતિસેત્રના કુશીલ, નિર્થ અને સ્નાતકના સયંમ સ્થાનામાં કાણુ કાનાથી અલ્પ છે ? કોણ કાનાથી વધારે છે ? અને કાણુ કાની ખરાબર છે? તથા કાણુ વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-નૉચમા ! સવ્વસ્થાને નિયંÆ, શિણાયરલય થશે ત્રણજળમનુોલ સંજ્ઞમટ્ઠાળે' હે ગૌતમ ! સસ્થાનાની અપેક્ષાથી અત્યન્ત અલ્પ નિગ્રન્થ અને સ્નાતકેાનું એક અજધન્ય અનુભૃષ્ટ સયમસ્થાન છે. કેમકેત્યાં એક જ પ્રકારની શુદ્ધિ હેય છે. પુલાક વિગેરેના સયમસ્થાના ક્રમશઃ અસખ્યાતગણા હોય છે. કેમકે ત્યાં ક્ષયે પશમની વિચિત્રતા હૈાય છે. એજ વાત (પુજા શરણ ॥ સંગમઠ્ઠાના અસંવેજુળા' આ સૂત્રપાઠદ્વારા સૂત્રકારે પ્રગટ કરેલ છે. નિગ્રન્થ અને સ્નાતકાના સયમસ્થાનાની અપેક્ષાએ પુલાક સાધુના સચમસ્થાને કષાયના ક્ષર્ચાપશમના વિચિત્રપણાથી અસ`ખ્યાતગણા વધારે હોય છે, ‘વડાપ્ત સંગસટ્ટાના અસંવે જુના' અકુશના સંયમસ્થાના પુલાકના સચમસ્થાનાના કથન કરતાં અસંખ્યાતગણા વધારે હાય છે. ડિસેવળા કુલ્લીલ સઁગમટ્ઠાળા અસંવે નુળા' પ્રતિસેત્રના કુશીલ સાધુના સચમસ્થાના પુલાક અને અકુશ સાધુના સચમસ્થાના કરતાં અસખ્યાતગણા વધારે હોય શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૪૧
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy