________________
ગૌતમસ્વામીને કહે છે કે “જોયાઅવિસા પદુશ છુંત્તાણ વા રવવજ્ઞા ગાય આપણા વા વન્ને ના” હે ગૌતમ! કષાય કુશીલ સાધુ જે પોતાના જ્ઞાનાદિની વિરાધના કરતા નથી. તે તે ઈદ્રપણાથી ઉત્પનન થઈ જાય છે. અથવા સામાનિક દેવપણુથી ઉત્પન્ન થઈ જાય છે. ત્રાયઅિંશત દેવપણાથી ઉત્પન્ન થઈ જાય છે. લોકપાલપણુથી ઉત્પન્ન થઈ જાય છે. અને અહમિંદ્રપણાથી પણ ઉત્પન્ન થઈ જાય છે. તથા જે તે પિતાના જ્ઞાનાદિની વિરાધના કરે છે, તે તે સ્થિતિમાં તે “શન રેસ ૩૩વા ભવનપતિ વિગેરે દેવલેકમાં ઉત્પન્ન થઈ જાય છે. નિચે પુan” આ સૂત્રપાઠથી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે-હે ભગવદ્ દેવેમાં ઉત્પન્ન થનારે નિગ્રંથ સાધુ શું ઈન્દ્રપણાથી ઉત્પન્ન થાય છે? અથવા સામાનિક દેવપણાથી ઉત્પન્ન થાય છે ? અથવા ત્રાયશ્ચિંશત્ પણાથી ઉત્પન્ન થાય છે? અથવા લોકપાલપણાથી ઉત્પન્ન થાય છે? અથવા અહમિંદ્રપણાથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“વોચમા ! “વિરાળ પહુજ જો કુંવત્તાપ હવાને ના ઝાવ ૩ કિંસાણ ઉવવાના” જ્ઞાનાદિના અવિરાધનપણાથી તે ઈદ્રરૂપથી યાવત્ લેકપાલપણાથી ઉત્પન્ન થતા નથી. પરંતુ અહ. મિન્દ્રપણાથી તે ઉત્પન્ન થાય છે. અહિયાં યાવત પદથી સામાનિક, ત્રાયસિંશત અને લેકપાલ આ દેવે ગ્રહણ કરાયા છે. તથા વિરાળે વહુરા અનg કાવને જ્ઞા” વિરાધનાની અપેક્ષાથી તે ભવનપતિ વિગેરે પૈકી કઈ પણ એક દેવામાં ઉત્પન્ન થાય છે.
હવે સૂત્રકાર ગતિના સંબંધથી સ્થિતિનું પણ કથન કરે છે-કેમકે અહિયાં સ્થિતિદ્વારનું કથન જુદુ સૂત્રકારે કહેલ નથી. “પુજારા i મંતે ! સેવો, રવાડામારા જેવાઈ #ારું વત્તત્તા” આ સૂત્રથી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું છે કે-હે ભગવદ્ દેવલેકમાં ઉત્પન્ન થનારા ખુલાકની સ્થિતિ કેટલા કાળ સુધીની કહી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-રોચમા ! mi પવિપુદુ કરો ગરાસણાનોરમા હે ગૌતમ ! દેવલેકમાં ઉત્પન્ન થનારા ખુલાકની સ્થિતિ જઘજથી પપમ પૃથવાની એટલે કે બે પલ્યોપમથી નવ પલ્યોપમ સુધીની અને ઉત્કૃષ્ટથી અઢાર સાગરોપમની કહી છે. “જયકચ્છ gછા' હે ભગવન દેવલેકમાં ઉત્પન્ન થના૨ બકુશ સાધુની સ્થિતિ કેટલા કાળની કહી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- મા! જન્નેબે ગોવધુદુર્ઘ સોળ વર્ષ જીવમારું હે ગૌતમ ! જઘન્યથી બકુશનું દેવલેક સંબંધી આયુષ્ય એક પત્યે પમ પૃષ્ફત્વનું હોય છે. અને ઉત્કૃષ્ટથી રર બાવીસ સાગરોપમનું હોય છે. “પર્વ કહેવા#થી શિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૩૯