________________
તેરહવાં ગતિ દ્વારકા નિરૂપણ
“gઢાણ અંતે ! વાજા માળે ર્તિ ૪ ઈત્યાદિ
ટીકાથ-gઢાણ ળ સે શાહજાણ મને જિં હિંદ' આ સત્રદ્વારા ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે હે ભગવન્ પુલાક સાધુ મરીને કઈ ગતિમાં જાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેજોયા! ટેવાવું જરછ હે ગૌતમ ! પુલાક સાધુ મરીને દેવગતિમાં જાય છે, રેરિં મળે માવાણી, ઉત્તવા ' હે ભગવદ્ દેવગતિમાં ગયેલા તેઓ શું ભવનવાસી દેવામાં જાય છે ? અથવા “પાળમંતરે, વવજ્ઞા વાનન્તરમાં ઉત્પન્ન થાય છે ? “ોસિઘણુ વાવઝા અથવા તિષ્ક દેવેમાં ઉત્પન્ન થાય છે? “લવાજોના અથવા વૈમાનિક
માં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નનું તાત્પર્ય એ છે કે–પુલાક સાધુ ચવીનેમરીને વનવાસી. વ્યંતર, તિષ્ક અને વૈમાનિક દે પૈકી કયા દેમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશનના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કેજોયમાં ! ળો અવળવાણીયુ, જો વાનમંતર વવજ્ઞા ” હે ગૌતમ! પુલાક ચવીને-મરીને ભવનવાસીઓમાં ઉત્પન્ન થતા નથી. વાન વ્યંતરોમાં ઉત્પન્ન થતા નથી. “જો ગણિu, sassmજ્ઞા’ જતિષ્કદેવમાં ઉત્પન્ન થતા નથી. પરંતુ તેઓ વૈમાનિgણુ સવવજ્ઞા ’ વૈમાનિકમાં ઉત્પન્ન થાય છે. આ કથન સંયમની અવિરાધનાની અપેક્ષાથી કહેલ છે. જે તે સંયમની વિરાધના કરે છે. તે વિમાનિકમાં ઉત્પન્ન થતા નથી. “નાળિયું સરવાળે વળે
જે વૈમાનિક દેવામાં ઉત્પન્ન થવાને યોગ્ય થયેલ પણ તે જઘન્યથી સૌધર્મકપમાં ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી કોલેoi aોરે છે રાવજોના સહસ્ત્રાર ક૬૫માં ઉત્પન્ન થાય છે, “વરસે i gઇ ને? બકુશને ઉત્પાત પણ આજ પ્રમાણે થાય છે. અર્થાત્ ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એ પ્રશ્ન કર્યો કે-હે ભગવન ક૯૫ ધર્મને પ્રાપ્ત કરેલ બકુશ સાધુ કયાં ઉત્પન્ન થાય છે ? એના ઉત્તરમાં પ્રભુશ્રીએ કહ્યું કે હે ગૌતમ ! તે દેવલેકમાં ઉત્પન્ન થવાને યોગ્ય થવા છતાં પણ તે ભવનવાસી, વનવ્યન્તર અને જે તિષ્ક દેવામાં ઉત્પન્ન થતા નથી. પરંતુ વૈમાનિક દેવામાં જ ઉત્પન્ન થાય
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૩૬