________________
સુષમાના સમાન કાળમાં હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે“યા ! જાણં વંતિમાશં વદુર નો સુમધુસમાજવિમાને જા” હે ગૌતમ! જન્મ અને સદ્ભાવની અપેક્ષાથી તે બકુશ સુષમા સુષમાના સમાન કાળમાં ઉત્પન્ન થતા નથી. અને તે પ્રમાણે હતા પણ નથી. “sફેર પુઠાણ ગાલ સુરતમકુમારિમાને ટ્રો વિગેરે સઘળું કથન પુલાકના કથન પ્રમાણે જ સમજવું જોઈએ. “જાવ કુમકુમ પરિમાને જ્ઞા” યાવત્ તે હમ સુષમાન સમાન કાળમાં હોય છે. અહીંયાં યાવત્પદથી તો સુષમા પ્રતિમા મત નો સુષમદુષમામ મર્ આ બે પદને સંગ્રહ થયા છે. “હાકાળ ઘર અન્ન સ્ટિમને જ્ઞા’ સંહરણની અપેક્ષાથી તે કોઈ પણ કાળમાં હોઈ શકે છે. જા પર વડિલેવાલી ”િ બકુશના સંબંધમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણેનું કથન પ્રતિસેવના કુશી લના સંબંધમાં પણ કરવું જોઈએ. “ર્વ સાયણ વિ કષાય કુશીલના સંબંધમાં પણ એજ પ્રમાણેનું કથન સમજવું” “fણચંઢ જિળા ગોર હા પુછાયો’ પુલાક સાધુના કથન પ્રમાણેનું કથન નિગ્રંથ અને સ્નાતક સાધુઓના સંબં, ધમાં કરવું જોઈએ. પરંતુ પુલાકના કથનની અપેક્ષાથી આ બન્નેના કથનમાં લિનપણું છે. તે આ પ્રમાણે છે. “નવરં ઘg અમેલ્વેિ સાદૂ માનવું તેઓનું સંહરણ વધારે કહેવું જોઈએ. પુલાકનું સંહરણ પહેલાં કહ્યા પ્રમાણે હોતું નથી. તેમ કહ્યું છે. તેઓનું સંહરણ સંભવિત હોય છે. તેથી તેનું સહરણ કહેવું જોઈએ. નિર્ગથ અને સ્નાતકના સંહરણની અપેક્ષાથી સર્વ કાળમાં સદ્દભાવ કહેલ છે. તે પહેલા સંહત થયેલા તેઓને નિર્ગથ અવસ્થાની અને સ્નાતક અવસ્થાની પ્રાપ્તિ થઈ જવાથી કહેલ છે. કારણ કે વેદવિનાના મુનિનું સંહરણ હોતું નથી. એજ કહ્યું છે કે “મળીયા ઈત્યાદિ
સાધ્વી, વેદરહિત, તથા પરિવાર વિશુદ્ધિ પુલાક લબ્ધિસંપન્ન, અપ્રમત્ત ચૌદ પૂર્વના પાઠી અને આહાર લબ્ધિવાળાનું સંહણ હેતું નથી. અને ૪ જેવ' નિર્ગથ અને સનાતક સંબંધી બાકીનું બીજુ તમામ કથન પુલાકના તમામ કથન પ્રમાણે જ સમજવું એ રીતે આ બારમું કાલદ્વાર સમાપ્ત સૂટ પા
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૩૫.