________________
ચોથા આ બે આરાઓમાં જન્મ અને સદ્ભાવ એ બને પણ હોય છે. અને સદુભાવની અપેક્ષાથી ત્રીજા અને ચોથા આરાઓમાં જ ચારિત્રની ઉત્પત્તિ હોય છે. “કરૂ વેસ્ટમ્બિળા હોગા’ જો તે પુલાક ઉત્સર્પિણી કાળમાં હોય છે, તે શું તે “દુરસમદુરામા છે ફોગા દુષમ દુષમા કાળમાં-પહેલા કાળમાં હોય છે? અથવા “દુ સમા રોજ્ઞા દુષમા કાળમાં બીજા કાળમાં હોય છે? “દુસ્તમપુરમાશાસે ફોડકા” અથવા દુષમ સુષમા કાળમાં હેય છે-ત્રીજા કાળમાં હોય છે? અથવા “કુમકુણમાજે હોગા ચેથા સુષમ દુષમા કાળમાં હોય છે? અથવા “સુરમા%ાહે ફોજગાપાંચમા સુષમા કાળમાં હોય છે? અથવા “કુમકુમraiણે હોકા’ ઉત્સર્પિણીના સુષમ સુષમા નામના ૬ છઠ્ઠા આરામાં હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામી ને કહે છે કે જોવામાં ! ઝમળે તુર” હે ગૌતમ! જન્મની અપેક્ષાથી પુલાક સાધુ
સુરક્ષમદુરામાાસે હોગા' દુષમ દુષમા કાળમાં લેતા નથી. “દુરણમા જા હો” પરંતુ દુઃષમા કાળમાં હોય છે. “દુરસમસુરના વાહો’ દુઃષમ સુષમા કાળમાં હોય છે. “કુમકુમ હો જ્ઞા' સુષમ દુષમા કાળમાં હોય છે. તથા બરો સુનમાઝા ફોજના નો સુમસુમારે દોરા” તે સુષમા કાળમાં હતા નથી અને સુષમા સુષમાં કાળમાં પણ હોતા નથી. “નિમાવં વકુદર' તથા સદૂભાવની અપેક્ષાથી “નો સુરતમદુદણમાહ્યાછે હો જ્ઞા’ દુઃષમ દુઃષમા કાળમાં હેતા નથી, ફુરણમાજા ફોડા દુષમા કાળમાં હોય છે. ફુરત્તમકુમારું ના હોજ કુમકુરણ માસે વા ફોના દુઃષમ સુષમા કાળમાં હોય છે, અને સુષમ દુષમા કાળમાં હોય છે. “જો સુસમાહે ફોગા ના સુમકુમારે દોષી સુષમકાળમાં તથા સુષમ સુષમા કાળમાં હોતા નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે-૫લાક જન્મની અપેક્ષાથી ઉત્સર્પિણી કાળના બીજ, ત્રીજા અને ચોથા આ આરામાં હોય છે. તે બીજા આરાના અંતમાં ઉત્પન્ન થાય છે. અને ત્રીજા આરામાં ચારિત્ર પ્રાપ્ત કરે છે. તથા ત્રીજા અને ચોથા આરામાં તે ઉત્પન થાય છે. અને ત્યાં જ તે ચારિત્ર પણ ધારણ કરે છે. સદૂભાવની અપેક્ષાથી ત્રીજા અને ચોથા આરામાં જ તેની સત્તા હોય છે, અને ત્યાં જ તેને ચારિત્રની પ્રાપ્તિ થઈ જાય છે.
“ નો સોસઘળી નો દિવળી સે હોન્ના' હે ભગવન તે પુલાક સાધુ જે નો અવસર્પિણી નો ઉત્સર્પિણી કાળમાં ઉત્પન્ન થાય છે. “f સુરમપુરમાવત્તિમાને ફોજ હોના’ શું તે સુષમાના સરખા
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૩૨