SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ કાળમાં ઉત્પન્ન થાય છે? અથવા “સુષમદૂત્રમા૪િમાને કા’ સુષમ દુષમાના સરખા કાળમાં ઉત્પન્ન થાય છે? “દુરસમસુસમા૪િમાને ફોકગા” અથવા દુષમ સુષમાના સરખા કાળમાં ઉત્પન્ન થાય છે ? સુષમ સુષમાને પ્રતિભાગ-સરખાપણવાળે જે કાળમાં હોય તે સુષમ સુષમાં પ્રતિભાગ કહેવાય છે. એજ રીતે સુષમા પ્રતિભાગ વિગેરેમાં પણ સમજવું. આ પ્રશ્ન શ્રીગૌતમસ્વામીએ એ માટે કર્યો છે કે-આ કાળ દેવમુરૂ વિગેરે અકર્મભૂમીમાં છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ોચના! ત્રણ સંસિમા પૂવુજ સુરજમુખાદિમા કરા’ હે ગૌતમ! જન્મની અપેક્ષાથી જ્યારે તમારા પ્રશ્નને વિચાર કરવામાં આવે છે. ત્યારે તે સુષમ સુષમાના સમાન કાળમાં ઉત્પન્ન થતા નથી. “નો સુam૪િમાને ફોકના સુષમાના સમાન કાળમાં ઉત્પન્ન થતા નથી. “જો તુમકૂલમાપતિને ફોક” સુષમ દુષમાના સમાન કાળમાં ઉત્પન્ન થતા નથી. પરંતુ “રણમપુરમાજિમાને હોરા” દુઃષમ સુષમાના સરખા કાળમાં ઉત્પન્ન થાય છે. સુષમ સુષમાને સમાન કાળ દેવકુફ ઉત્તરકરૂમાં હોય છે. સુષમાને સમાનકાળ હરિવર્ષ અને રમ્યક વર્ષમાં હોય છે. સુષમ દુષમાને સમાન કાળ હિમવંત અને અરણ્યવત ક્ષેત્રમાં હોય છે. અને દષમ સુષમાને સમાન કાળ મહાવિદેહ ક્ષેત્રમાં હોય છે. આ ત્રણ ક્ષેત્રોમાં પુલાક ઉત્પન્ન થતા નથી. દુઃષમ સુષમાનો સમાન કાળ વિદેહ ક્ષેત્રમાં હોય છે. તેમાં મુલાકની ઉત્પત્તી હોય છે, એ વાત ઉપર બતાવવામાં આવી છે. જાં પુછા’ શ્રીગૌતમસ્વામીએ આ સૂત્રદ્વારા પ્રભુશ્રીને એવું પૂછયું છે કે-હે ભગવન બકુશ સાધુ શું ઉત્સર્પિણી કાળમાં ઉત્પન્ન થાય છે ? અથવા અવસર્પિણી કાળમાં ઉત્પન્ન થાય છે? અથવા ને ઉત્સર્પિણી ને અવસર્પિણી કાળમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ यामी -'गोयमा ! ओसप्पिणीकाले वा होज्जा, उस्स पिणीकाले या હોન્ના, ગો ઓutuળી, ળો ૩૪acuળી વા હોન્ના' હે ગૌતમ! બકુશ સાધુ અવસર્પિણી કાળમાં પણ ઉત્પન્ન થાય છે, અને ઉત્સર્પિણી કાળમાં પણ ઉત્પન્ન થઈ શકે છે, તથા નો ઉત્સર્પિણી કાળ તથા નો અવસર્પિણી કાળમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. “કરૂ દિqળી છે નાં દિ માણના હોગા yજા' હે ભગવન જે બકુશ ઉત્સર્પિણી કાળમાં ઉત્પન્ન થાય છે, તે શું તે સુષમ સુષમાના પહેલા આરામાં ઉત્પન્ન થાય છે ? અથવા સુષમા નામના બીજા આરામાં ઉત્પન્ન થાય છે? અથવા સુષમાં દુઃષમાં નામના ત્રીજા આર માં ઉત્પન્ન થાય છે? અથવા દુઃષમ સુષમા નામના ચોથા આરામાં ઉત્પન્ન થાય છે ? અથવા દુષમા નામના પાંચમાં અરામાં ઉત્પન્ન થાય છે? અથવા દુષમ સુષમા નામના છઠ્ઠા આરામાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જોરમાં મળે સંસિમાવં પદુદા” હે ગૌતમી જન્મ અને સદ શ્રી ભગવતી સૂત્ર : ૧૬
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy