SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે. ઉત્સર્પિણી કાળમાં પણ હોય છે. અને તે અવસર્પિણી નો ઉત્સપિણી કાળમાં પણ હોય છે. ત્રીજા કાળમાં પણ તે તે ક્ષેત્રોમાં પુલાકની ઉત્પત્તિ હોય છે. “ રોજિળી જાજે હોકઝા, સુરાસુરમા ઘોષા' જે અવસર્પિણી કાળમાં મુલાકની ઉત્પત્તિ હોય છે તે શું તે સુષમસુષમા નામના પહેલા આરામાં હોય છે?૧ અથવા “સુષમા કે ફ્રોઝ” સુષમા નામના બીજા આરામાં હોય છે ? અથવા “Hapકલમાહે રોકા’ સુષમ દુ:ષમાં નામના ત્રીજા આરામાં હોય છે? અથવા “દુરામસુષમાવજે હોકા' દુષ્કમ સુષમાં નામના ચોથા આરામાં હાય છે?૪ અથવા “કુણમાં હો” દુઃષમા કાળમાં હોય છે? ૫ અર્થાત પાંચમાં આરામાં હોય છે ? અથવા કુમ કુમારું છોગા' દુષમ દરષમા નામના છઠ્ઠા આરામાં હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-જોયા! Tum gવ નો સુણસુર માટે હોના' હે ગૌતમ! તે જન્મની અપેક્ષાએ સુષમ સુષમા નામના પહેલા આરામાં હોતા નથી, Gજો માટે હોન્ના? સુષમા નામના બીજા આરામાં પણ હોતા નથી. પરંતુ “મદુરણના ફોરા” સુષમ દુષમા કાળમાં એટલે કે આદિનાથ ભગવાનના સમયમાં ત્રીજા આરામાં હોય છે. તથા “સુમપુરમાં જાણે કા ઘોષા' દષમ સુષમા કાળમાં એટલે કે ચોથા આરામાં પણ તે હોય છે. જે સુરક્ષા છે હો જ્ઞા, જો કુમકુરક્ષમાશા દોષા' પરંતુ દુષમા કાળમાં તે હોતા નથી. તેમજ દુષમ દુષમા કાળમાં પણ હોતા નથી. “ત્તિમાં વર્ષ છે સુરજકુમારું ફોકા નો ગુમાવજે ફોકગા’ સભાવની અપેક્ષાથી તે પુલાક સાધુ પહેલા સુષમ સુષમા કાળમાં હેતા નથી. બીજા સુષમા કાળમાં પણ હોતા નથી. પરંતુ “સુણસુરતમાઓ દ્દો જ્ઞા” કુરામપુષમા છે ના હા સુષમ દુષમા કાળમાં હોય છે, દુઃષમ સુષમા કાળમાં હોય છે. અને દુષમાં જે પાંચમે કાળ છે તેમાં હોય છે. “જો તુમકુરણમાજે હોગા છઠ્ઠો આરો જે દુષમ દુષમા છે, તેમાં હોતા નથી. આ સઘળા કથનનું તાત્પર્ય એ છે કે–પુલાક જન્મની અપેક્ષાથી ત્રીજા અને ચોથા આરાઓના પહેલા ભાગમાં હોય છે. તથા સદ્દભાવની અપેક્ષાથી ત્રીજા, ચોથા અને પાંચમા આરામાં પણ હોય છે, આ આરાઓમાંથી જે તે ચેથા આરામાં ઉપના થાય છે, તે તેને સર્ભાવ પાંચમા આરામાં હોય છે. આ રીતે ત્રીજા અને ચેથા આ આરાઓમાં જન્મ અને સદૂભાવ આ બને હોય છે. ઉત્સણિી કાળમાં તે બીજા ત્રીજા અને ચોથા આ આરાઓમાં જન્મની અપેક્ષાથી પુલાક હોય છે. અહીંયાં તે બીજા આરાના અંતમાં જે ઉત્પન્ન થાય છે, તે ત્રીજા આરાના પ્રારંભ કાળમાં ચારિત્ર સ્વીકારી લે છે. આ રીતે ત્રીજા અને શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૩૧.
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy