________________
અપેક્ષાથી પણ તે અકર્મભૂમીમાં હેતા નથી. કેમકે-દે વિગેરે પુલાકલબ્ધિવાળાઓનું સંહરણ કરી શકતા નથી. “વારે છ પુછા” હે ભગવન બકુશ શું કમભૂમીમાં ઉત્પન્ન થાય છે ? કે અકર્મભૂમીમાં ઉત્પન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–જોયા! કમ્પાઉંતિભાવં પદુશ M. મૂકી હોન્ના, નો જન્મભૂમીપ ફોજના” હે ગૌતમ ! જન્મ અને સદ્ભાવને લઈને બકુશ સાધુ કર્મભૂમીમાં જ ઉત્પન્ન થાય છે, અકર્મભૂમીમાં ઉત્પન્ન થતા નથી, અને અકર્મભૂમીમાં જ તેને સ્વકૃત વિહાર હોય છે. પરંતુ પરકત વિહારની અપેક્ષાથી તે કર્મભૂમીમાં અને અકર્મભૂમીમાં આ બનેમાં હોય છે. એજ વાત “સાફૂર વર મમ્મી વા હોન્ના, મેમનg at દોડના એક ક્ષેત્રમાં જે દેવે વિગેરે હરણ કરીને લઈ જાય છે, તેનું નામ સંહરણું છે. આ સંહરણને લઈને તે બકુશ કર્મભૂમી અને અકર્મભૂમી એજબન્નેમાં હોઈ શકે છે. “gવં જ્ઞાવ સિગાઈ' આ રીતે યાવત્ કુશીલ સાધુ નિન્ય અને સ્નાતક આ સાધુ પણ જન્મ અને સદ્ભાવની અપેક્ષાથી કર્મ, ભૂમીમાં જ હોય છે. અને ત્યાં જ વિહાર કરે છે. પરંતુ પરકૃત વિહારની અપેક્ષાથી–સંહરણની અપેક્ષાથી કર્મભૂમી અને અકર્મભૂમી એ બનેમાં હાઈ શકે છે. આ પ્રમાણે આ ક્ષેત્રદ્વારનું કથન સમાપ્ત થયું. ૧૧ માસૂ૦ ૪
બારહવાં કાલ દ્વારકા નિરૂપણ
હવે બારમા કાલદ્વારનું કથન કરવામાં આવે છે. “પુછાળે મરે! જ છોruળી છે હો ના ૩ujળીક્રાહે ના ઈત્યાદિ
ટીકાર્થ_ગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે-“gu í ! જિ જો દિવળી રાજે જ્ઞા, રસ્સઘિળી છે હોન્ના' હે ભગવન પુલાક શું ઉત્સપિણી કાળમાં હોય છે? કે અવસર્પિણી કાળમાં હોય છે? અથવા “નો યોuિળ ઘણો agવળી છે વા ફરજ્ઞા” ને ઉત્સર્પિણ ને અવસર્પિણી કાળમાં હોય છે. સામાન્ય પ્રકારથી કાળ ત્રણ પ્રકાર હોય છે, અવસર્પિણી કાળ, ઉત્સર્પિણુંકળ અને ને અવસર્પિણી ને ઉત્સર્પિણી કાળ તેમાંથી ભરતક્ષેત્ર અને એરવતક્ષેત્ર આ બે ક્ષેત્રોમાં આદિના બે અવસર્પિણી કાળ અને ઉત્સર્પિણી કાળ હોય છે. તથા ત્રીજે કાળ ને અવસર્પિણ, ને ઉત્સપિરીકાળ-મહાવિદેહ અને હેમવત વિગેરે વિગેરે ક્ષેત્રોમાં હોય છે. એજ અભિપ્રાયથી શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એ પ્રશ્ન કર્યો છે કે–પુલાક સાધુ કયા કાળમાં અને કયા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“જોયા
ओसप्पिणीकाले वा होज्जा, उस्मपिणो काले वा होज्जा णो ओस प्पिणी णो Toળી જા વા હોન્ના' હે ગૌતમ! પુલાક અવસર્પિણ કાળમાં પણ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬