SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ ત્રણ શરીરવાળા પણ હોય છે, અને ચાર શરીરવાળા પણ હોય છે. ‘તિજમા” જ્યારે તે ત્રણ શરીરવાળા હોય છે, ત્યારે “તિહુ કોચિ વેચા ક્રમgg કઝા’ તેઓના ઔદારિક તૈજસ અનેકાણુ એ ત્રણ શરીરે હોય છે, જ્યારે “વસુ કમળ’ ચાર શરીરે હેય છે, ત્યારે શું વોઝ વેદિત્રય તેવા મરતુ ફ્રોઝ' તેમાં તેઓને ઔદારિક વૈકિય, તેજસ, અને કાશ્મણ એ ચાર શરીરે હોય છે “gā રિલેવનધીજે વિ’ એજ પ્રમાણે પ્રતિસેવના કુશીલ સાધુ પણ ત્રણ શરીરવાળા પણ હોય છે, અને ચાર શરીરવાળા પણ હોય છે. ત્રણ શરીરમાં તેઓને ઔદરિક તેજસ અને કામણ એ ત્રણ શરીર હોય છે અને ચાર શરીરે હવામાં તેઓને ઔદારિક ક્રિય, તૈજસ, અને કામણ એ ચાર શરીર હોય છે. સ્ત્રાવ કુલ પુરા” હે ભગવન કષાય કુશીલ સાધુ કેટલા શરીરવાળા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જોયાતિ, વા વાયુ વાં, વંશ =ા કોરા” હે ગૌતમ ! કષાય કુશીલ સાધુ ઔદ્યારિક તૈજસ અને કામણ એ ત્રણ શરીરવાળા પણ હોય છે અને દારિક, વૈક્રિય, તૈજસ, અને કાર્પણ એ ચાર શરીરવાળા પણ હોય છે. “સિયું હોઝમાળ-તિ ઘોરારિચ તેવા कम्मएसु होज्जा, चउसु ओरालिय वेउव्विय तेया कम्मएसु होज्जा, पंचस होज्जमाणे, पंचसु ओरालिय, वे उव्विय, आहारग तेयाकम्मएसु होज्जा' या पात આ સૂત્રપાઠથી પ્રગટ કરેલ છે. ‘ળચંટે, famnશો ય જ્ઞ1 Tઢામો નિગ્રન્થ અને સ્નાતક સાધુ પુલાના કથન પ્રમાણે ઔદારિક, તેજસ અને કામણ એ ત્રણ શરીરવાળા હોય છે. દશમું દ્વાર સમાપ્ત, ગ્યારહવાં ક્ષેત્ર દ્વારકા નિરૂપણ હવે અગીયારમા ક્ષેત્રદ્વારનું કથન કરવામાં આવે છે – gઝા નં મં! f% મમ્મી ના રામમૂકી દો ના ગૌતમ સ્વામીએ આ સૂત્ર દ્વારા પ્રભુશ્રીને એવું પૂછ્યું છે કે-હે ભગવન પુલાક સાધુ શું કર્મભૂમીમાં હોય છે? કે અકર્મભૂમીમાં હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભશ્રી કહે છે કે –“નોરમા ! GHળસંહિમાવં વડુ મમ્મી જ્ઞા, ળો જwભૂમીણ રોજના' હે ગૌતમ ! જન્મ અને સદ્ભાવની અપેક્ષાથી પુલાક સાધુ કર્મભૂમીમાં હોય છે, અકર્મભૂમીમાં હતા નથી. ઉત્પત્તિનું નામ જન્મ છે. અને સદભાવનું નામ ચારિત્રમાવના અસ્તિત્વનું છે. પુલાક કર્મભૂમીમાં જન્મ લે છે. તેનું કારણ એવું છે કે–અકર્મભૂમીમાં ઉત્પન્ન થયેલા ને શરિદ્રભાવ હોતું નથી. આ રીતે જન્મ અને સદ્ભાવની અપેક્ષાથી પુલાક કર્મભૂમીમાં ઉત્પન્ન થાય છે. અને ત્યાં જ વિહાર કરે છે. તથા સંહરણની શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૨૯
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy