________________
નવવાં લિંગદ્વાર કા નિરૂપણ
હવે નવમા લિંગદ્વારનું કથન કરવામાં આવે છે.
gwાણ અરે ! હોગા નઢિને ફોગા” શ્રીગૌતમસ્વામીએ આ સૂત્રપાઠદ્વારા પ્રભુને એવું પૂછ્યું છે કે હે ભગવન પુલાક સાધુ સ્વલિંગમાં હોય છે કે અન્ય લિંગી હોય છે? અથવા ગૃહસ્થ લિંગવાળા હોય છે ?
વ્યલિંગ અને ભાવલિંગના ભેદથી લિંગ બે પ્રકારના હોય છે. સરકમુખ વચિકા–રજોહરણ, વિગેરે પ્રકારના જે ચિહ્ન છે, તે દ્રવ્યની અપેક્ષાની સ્વલિંગ કહ્યા છે. પરવિંગ-કુતીર્થિકલિંગ અને ગૃહસ્થલિંગની અપેક્ષાથી બે પ્રકારના છે. તેમાં પુલાકને ત્રણ પ્રકારના દ્રવ્યલિંગ હોય છે. કેમકે-ચારિત્રપરિણામને દ્રવ્યલિંગની અપેક્ષા હોતી નથી. તથા જ્ઞાનદર્શન અને ચારિત્રરૂપ ભાવલિંગ હોય છે. અહં તેને જે જ્ઞાનાદિભાવ છે, તેજ તેઓનું સ્વલિંગ છે. કેમકે આહંત સાધુઓને જ જ્ઞાનાદિ રૂપ ભાવ હોય છે. ઉપરના પ્રશ્નને ઉત્તર આપતાં પ્રભુત્રી કહે છે કે-“જોયમા ! áઢ વહુ દિને ઘા ફોરકા, અને વા ટ્રોકના” હે ગૌતમ ! દ્રવ્યલિંગને આશ્રય કરીને પુલાક દ્રવ્ય લિંગમાં પણ હોય છે અને અન્ય લિંગમાં પણ હોય છે, તથા ગૃહસ્થલિંગ માં પણ હોય છે. “માવ૪િ, વડુદા નિયમ ૪િને ટ્રોના’ ભાવલિંગને આશ્રય કરીને તે નિયમથી સ્વલિંગમાં જ હોય છે. “ga નાવ ઉતા આજ પ્રમાણેનું કથન બકુશ, કુશીલ, નિગ્રન્થ અને સ્નાતકના સંબંધમાં પણ સમજી લેવું એટલે કે બકુશથી લઈને સનાતક સુધીના સઘળા સાધુએ દ્રવ્યલિંગના આશ્રયથી સ્વલિંગમાં, પરલિંગમાં, અને ગૃહસ્થલિંગમાં હોય છે. અને ભાવલિંગના આશયથી તેઓ નિયમથી સ્વલિંગમાં જ હોય છે. આ રીતે આ નવમું લિંગદ્વાર કહ્યું છે.
દશવાં શરીર દ્વારકા નિરૂપણ
હવે દસમા શરીરદ્વારનું કથન કરવામાં આવે છે.
ટીકાર્થ–બgઢાણ મને ! વધુ સારીરે, દો” હે ભગવન પુલાકના કેટલા શરીર હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જોગમા તિ, શોઝિ , તેવા, જમણુ ફોગા' હે ગૌતમ ! તે દારિક તૈજસ અને કાર્માણ એ ત્રણ શરીરવાળા હોય છે. “શરણે જો મરે! 7===ા હે ભગવન બકુશ સાધુ કેટલા શરીરવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- મા! રિ, વા ઘણુ વા હોન્ના” હે ગૌતમ! બકુશ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬