________________
હે ગૌતમ ! બકુશ સાધુ આછામાં એછા આઠે પ્રવચન માતાના સ્વરૂપનુ પ્રતિપાદન કરવાવાળા શ્રુતના અભ્યાસી હોય છે. કેમકે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ આઠ પ્રવચન માતાનું પાલન કરવું' તેજ ચારિત્ર છે. જેથી ચારિત્રવાળાને આઠ પ્રવચન માતાનુ જ્ઞાન હાવુ' આવશ્યક છે. કેમકે ચારિત્ર જ્ઞાનપૂર્વક જ હોય છે. અને જ્ઞાન શ્રુતથી જ થાય છે. ખીજા કાઈથી થતુ નથી, જેથી અકુશને જન્યથી એટલુ જ્ઞાન તા થાય જ છે. ‘ોસેળ યુદ્ધ પુન્નારૂં અનેિન' તથા તે બકુશ સાધુ ઉત્કૃષ્ટથી દસ પૂર્વ સુધીના પાડી હાય છે. વ. દેિવળાલીકે ' અકુશના કથન પ્રમાણે પ્રતિસેવના કુશીલ પણ જઘન્યથી આઠ પ્રવચન માતાના પ્રકરણુ રૂપ શ્રુતના અભ્યાસી હોય છે. અને ઉત્કૃષ્ટથી દશ પૂર્વ સુધીના શ્રુતના અભ્યાસી હેાય છે. સાચ વીકે નં પુટ્ટા' હે ભગવન કષાય કુશીલ સાધુ કેટલા શ્રુતના અભ્યાસી હૈાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી હે છે કે-‘ળોચમા! ગળેળ ટ્ર ચળમચો, ક્રોસેળ, વોટ્સપુવાર, અર્નિંગ્ગા' હે ગૌતમ ! કષાય કુશીલ સન્ધુ જધન્યથી આઠ પ્રવચન માતા રૂપ શ્રુતના અભ્યાસી હાય છે. અને ઉત્કૃષ્ટથી તે ચૌદ પૂર્વ રૂપ શ્રુતના અભ્યાસી હોય છે. ‘ૐ' નિયંકે નિ’ એજ પ્રમાણે નિથ પણ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કષાય કુશીલ સાધુની જેમ જ આડે પ્રવચન માતા પન્તના શ્રુતના અને ચૌદ પૂર્વ રૂપ શ્રુતના અભ્યાસી હૈાય છે. ‘ટ્વિળાપ પુછા’ હે ભગવન્ નાતક સાધુ કેટલા શ્રુતના અભ્યાસી હૈાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્ર કહે છે કે-“ોચમા ! મુખ્યવિત્તિ હોન્ના' હે ગૌતમ ! સ્નાતક સાધુ શ્રુતાધ્યયન રહિત હાય છે,
॥ સાતમુ દ્વાર સમાપ્ત સૂ॰ ૩૫
આઠવાં તીર્થ દ્વાર કા નિરૂપણ
આઠમુ તી દ્વાર
‘પુજાર્ નં અંતે ! તિર્થે હોન્ના તિર્થે ફોન્ના' ઈત્યાદિ ટીકા — હું ભગવન્ પુલાક તીથમાં હાય છે ? કે તીના અભાવમાં હાય છે? સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના સમુદાયને સધ કહેવાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૨ ૬