SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ છે, “ga ઘરે વિ' એ જ પ્રમાણે બકુશ સાધુ પણ હે ભગવન કેટલા જ્ઞાનવાળા હોય છે? એ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ! તે બે જ્ઞાનવાળા પણ હોય છે, અને ત્રણ જ્ઞાનવાળા પણ હોય છે. આ સંબંધમાં સઘળું કથન પુલાકના કથન પ્રમાણે જ સમજવું જોઈએ. “પરં દિવા ણી વિ' એજ પ્રમાણે પ્રતિસેવન કુશીલના સંબંધમાં પણ બે જ્ઞાન હોવાનું અને ત્રણ જ્ઞાને હેવાનું કથન સમજવું. “જ્ઞાચક્રીજે f gછી હે ભગવદ્ કષાય કુશીલ સાધુ કેટલા જ્ઞાનેવાળા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- જોગમા ! રોણુ વા તિ, વ , વા હોકા ’ છે. ગૌતમ ! કષાય કુશીલ સાધુ બે જ્ઞાનવાળા પણ હોય છે, ત્રણ જ્ઞાનવાળા પણ હોય છે, અને ચાર જ્ઞાનવાળા પણ હોય છે. “ો હોવામળે તો આમિળિગોહિચનાળે સુચનાળે હોવા” જ્યારે બે જ્ઞાનેવાળા હોય છે, ત્યારે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે જ્ઞાનવાળા હોય છે. “તિ, છોકનમાળે તિ, કામિળવોહિયાળકુચનાનોદિનાળે, દો જ્ઞા' અને જ્યારે તે ત્રણ જ્ઞાનવાળા હોય છે, ત્યારે તે મતિજ્ઞાનવાળા શ્રુતજ્ઞાનવાળા અને અવધિજ્ઞાનવાળા હેય છે. “અહુવા તિહુ ફોનમાળે આમિળિયોચિનાબ, સુથના માગરનાળg હો ' અથવા જ્યારે તેઓ ત્રણ જ્ઞાનવાળા હોય છે, ત્યારે આમિનિબેધિક જ્ઞાનવાળા, શ્રતજ્ઞાનવાળા, અને મન:પર્યવજ્ઞાનવાળા હોય છે, “વરણ હો=माणे च उसु आभिणियोहियनाण, सुयनाण ओहिनाण मणपज्जवनाणेसु होज्जा' અને જ્યારે તેઓ ચાર જ્ઞાનવાળા હોય છે, ત્યારે તેઓ આભિનિધિક જ્ઞાનવાળા, શ્રતજ્ઞાનવાળા, અવધિજ્ઞાનવાળા, અને મન:પર્યવ જ્ઞાનવાળા હોય છે. “વ નિચે વિ' એજ પ્રમાણે નિગ્રંથ સાધુ પણ ચારજ્ઞાનવાળા હોય છે. “ત્તિળg i gછા” હે ભગવદ્ સ્નાતક સાધુ કેટલા જ્ઞાનવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જોયમr giી વેરસ્ટના રોકા’ હે ગૌતમ! સનાતક સાધુ એક કેવળજ્ઞાનવાળા જ હોય છે. “gg of મરે! દેવ અન્નેકના” હે ભગવન્ પુલાક કેટલા શ્રતના અભ્યાસી હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“યમ! કહને નવમરણ પુદવસ તાં આચારવધુ હે ગૌતમ! પુલાક એડછામાં ઓછા નવમા પૂર્વનું ત્રીજું જે આચાર વસ્તુ પ્રકરણ છે, ત્યાં સુધી અભ્યાસ કરે છે. અને “ફોરેoi gવાઝું હિક જ્ઞા’ ઉત્કૃષ્ટથી પૂરા નવ પૂર્વ સુધીને અભ્યાસ કરે છે. “વર પુછા' હે ભગવન બકુશ કેટલા શ્રતના અભ્યાસી હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જોયમા નહનેf a gવચામાચારો શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૨૫
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy