________________
રૂપ
વિગેરે રૂપથી પહેલાં કહેવામાં આવેલ છે. અથવા ‘વારોલ્લી' ઇત્યાદિ થી આવશ્યકમાં તે પ્રસિદ્ધ છે. તે આમાંથી કાઇ એક પ્રત્યાખ્યાનના વિરાધક હાય છે. તેથી તે ઉત્તરગુણુ વિરાધક કહેવાય છે. આ ઉત્તરગુણુ વિરાધકા પિંડ વિશુદ્ધ વિગેરે ગુણાના પણ વિરાધક હાય છે. એમ પણ આ કથનથી સભવિત થાય છે. ગ્લેન પુચ્છા હૈ ભગવત્ અકુશ સાધુ શું વિરાધક હોય છે. અથવા અવિરાધક હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- તોયમા ! કિટ્રોયર હોના નો દિલેક્ ટ્રોન્ગા' હે ગૌતમ ! અકુશ સાધુ પ્રતિસેવક વિરાધક હાય છે. અવિરાધક હાતા નથી જ્ઞરૂ કોય ફોલ્લા ન સૂનુનડિલેવર હોન્ના ઉત્તરમુળ દિલેક્ટ્રોજ્ઞા'હે ભગવન્ જો તે પ્રતિસેવક હોય છે, તે શું તે મૂળગુણ્ણાના પ્રતિસેવક હાય છે ? કે ઉત્તરગુણૢાના પ્રતિસેવક હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘નોયમાં 1 નો મુરુકુળ ડિલેવર્ ફ્રોજ્ઞા' ઉત્તશુળકિલેદ્ર ફોજ્ઞ' હે ગૌતમ ! બકુશ સાધુ મૂળગુણાના પ્રતિસેવક હાય છે? કે ઉત્તરગુણુના પ્રતિસેવક હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘નોયમા ! જો મૂત્તુળપત્તિકેય હોન્ના, ઉત્તરમુળતિસેવો' હે ગૌતમ ! અંકુશ સાધુ મૂળગુણેાના વિરાધક હાતા નથી પર’તુ ઉત્તરગુશેાના વિરોધક હાય છે ‘ઉત્તરગુળદિàવમાળે અવિસ વચવાળG બન્નચર હિલેવે જ્ઞ' જયારે તે ઉત્તરગુડ્ડાના વિરાધક હાય છે તેા તે વખતે તેએ ૧૦ દસ પ્રકારના પ્રત્યાખ્યાના પૈકી કોઈ પણ એક પ્રત્યાખ્યાનના વિરાધક હૈાય છે. દિદેવના કુન્નીચે ના પુજા'પુલાકના કથન પ્રમાણે પ્રતિસેવના કુશીલ વિરાધક હાય છે. અવિરાધક હાતા નથી. વિરાધક અવસ્થામાં તે મૂલગુÌાના પણ વિરાધક હાય છે અને ઉત્તરગુણ્ણાના પણ વિાષક હોય છે. મૂળગુણ્ણાની વિરાધનામાં તે પાંચ આસ્રવે પૈકી કોઈ એક આસ્રવનુ સેવન કરે છે અને જયારે તે ઉત્તર ગુણાના વિરાધક હોય છે, ત્યારે છે ૧૦ પ્રકારના પ્રત્યાખ્યાના પૈકી કઈ પશુ
સાતવાં જ્ઞાન દ્વાર કા નિરૂપણ
સાતમા દ્વારનું થન તુ ગાળેલુદ્દોન્ના' ઇત્યાદિ
‘પુજાણ્ન મંà!
ટીકા - —આ સૂત્રદ્વારા શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવુ' પૂછ્યું છે કે‘પુજાર્ ળ મળે! ફ્લુ નાનેવુ હોન્ના' હું ભગવન્ પુલાક સાધુને કેટલા જ્ઞાન હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે કે-“નોચમા ! તોપુ ના તિમુ વા હોન્ના' હૈ ગૌતમ ! પુલાક સાધુ એ જ્ઞાનવાળા પણુ હાય છે, અને ત્રણ જ્ઞાનવાળા પણુ હાય છે. ‘રોવુ ો માળે તોપુ કામિનિત્રોચિનાને સુચનાને દ્દોગ્મા' જ્યારે તે એ જ્ઞાનવાળા હાય છે, ત્યારે આભિનિઐધિક (મતિજ્ઞાન) જ્ઞાનવાળા અને શ્રુતજ્ઞાનવાળા હોય છે. ‘તિલુ ટ્રોન્તનાળે તિપુ મિળિય ચિ નાળ, સુચનાળ, બ્રોફિનાળેવુ હોન્ના' અને જ્યારે તે ત્રણ જ્ઞાનવાળા ડાય છે, ત્યારે આભિનિાધિક જ્ઞાનવાળા, શ્રુતજ્ઞાનવાળા અને અવધિજ્ઞાનવાળા હોય
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
२४