SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સેવકઆચરણકરવાવાળા એટલે કે ચારિત્ર વિરાધક હોય છે? કે ચારિત્રના વિરાધક નથી હોતા? તથા હે ભગવન પુલાક સાધુ સંયમના વિરાધક હોય છે કે સંયમના અવિરાધક હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કેકોચના ! ડ્રવણ જ્ઞા ન પરિવર ફ્રોડ' હે ગૌતમ તે પુલાક સંયમના પ્રતિસેવક–વિરાધક હોય છે, અવિરાધક હોતા નથી. “વર હિરેવા होज्जा कि मूलगुणपडिसेवए होज्जा उत्तरगुण पडिसेवए हाज्जा' के ભગવદ્ જે તે પ્રતિસેવક હોય છે, તે શું તે મૂળગુણના પ્રતિસેવક હોય છે અથવા ઉત્તરગુણના પ્રતિસેવક હોય છે? સંયમના મૂળગુણ પ્રાણાતિપાત વિરમણ વિગેરે છે તેનું પ્રતિકૂળતાથી સેવન કરવાવાળાએટલેકે સંયમ પણાની વિરાધના કરવાવાળા મૂળગુણના પ્રતિસેવક કહયા છે તથા દસ પ્રકારના પ્રત્યાખ્યાન રૂ૫ ઉત્તરગુણ હોય છે. તેની જેઓ વિરાધના કરવાવાળો હોય છે. તે ઉત્તરગુણ પ્રતિસેવક હોય છે. આ પ્રસનના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામી ને કહે છે કે- મા! મૂહગુનાહવા વા કા વરાળ હિરેનg ના st” હે ગૌતમ ! તે મૂળગુણ પ્રતિસેવક પણ હોય છે, અને ઉત્તરગુણ પ્રતિસેવક પણ હોય છે. 'मलाणं पडिसेवमाणे पंचण्ह आसवाणं अन्नयरं पडिसेवेज्ज स्यारे મૂળગણેન વિરાધક હોય છે, ત્યારે તે પાંચ આ માંથી કેઈ પણ એક આસવનું સેવન કરે છે. પ્રાણાતિપાત મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ પાંચ પ્રકારના પાપેજ પાંચ આસ્રવ કહેવાય છે, તે પાંચ આસપૈકી કોઈપણ એક આસવ નું સેવન કરવાવાળા હોય છે. “વત્તાપવિમાને રસ કિરણ પત્તાકરણ ના દિકરા અને જ્યારે તે ઉત્તરગુણેની વિરાધના કરવાવાળા હોય છે, ત્યારે દસ પ્રકારના પ્રત્યાખ્યાને પૈકી એક પ્રત્યાખ્યા નના વિરાધક હોય છે. આ પ્રત્યાખ્યાને “બાથમાં લોહી વિગેરે રૂપથી પહેલાં કહેવામાં આવેલ છે. અથવા “વારપાણી” ઈત્યાદિ ૩૫ થી આવશ્યકમાં તે પ્રસિદ્ધ છે. તે આમાંથી કોઈ એક પ્રત્યાખ્યાનના વિરાધક હોય છે. તેથી તે ઉત્તરગુણ વિરાધક કહેવાય છે. આ ઉત્તરગુણ વિરાધકે પિંડ વિશદ્ધ વિગેરે ગુણેના પણ વિરાધક હોય છે. એમ પણ આ કથનથી સંભવિત થાય છે. “પરણેલું પુછા' હે ભગવન બકુશ સાધુ શું વિરાધક હોય છે. અથવા અવિરાધક હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–જેમાં! પરિસેવા દો ના જે ગધ્વરિત્રણ ફોક” હે ગૌતમ ! બકુશ સાધુ પ્રતિસેવક વિરાધક હોય છે. અવિરાધક હતા નથી “કરૂ વકિલેવર રોઝા મૂTIરિવર હોના રત્તરમુખ હિરેવર હોવા” હે ભગવન જે તે પ્રતિસેવક હૈય છે, તે છે તે મૂળગુના પ્રતિસેવક હોય છે? કે ઉત્તરગુણોના પ્રતિસેવક હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જયમા ! ળો મૂરાવહિના શ્રી ભગવતી સૂત્ર : ૧૬
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy