________________
ના જાતી હોન્ના' તે કલ્પાતીત હાતા નથી. ‘વ’પલક્ષેત્રના સીફે નિ’ આ જ પ્રમાણેનુ કથન પ્રતિસેવના કુશીલના સંબંધમાં પણ સમજવું. પ્રતિ સેવના કુશીલ સ્થવિરપવાળા હોય છે, અથવા જીન કલ્પવાળા હેાય છે. પરંતુ તે કલ્પાતીત હાતા નથી. ચાવચીને નમતે ! પુછા’હે ભગવન્ કષાય કુશીલ સાધુ શું જીન કલ્પવાળા હોય છે ? અથવા સ્થવિર કલ્પવાળા હાય છે ? અથવા કલ્પાતીત હોય છે, આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે−ોયમા ! બળવ્યું ના હોન્ના ચેહવેેવા હોન્નાવાતીતેવા ફોન્ના' હે ગૌતમ ! કષાયકુશીલ સાધુ જીન કલ્પવાળા પણ હેાય છે. સ્થવિર કલ્પવાળા પણ હાય છે. અને કલ્પાતીત પશુ હોય છે. છદ્મસ્થ અવસ્થામાં તીર્થંકર કષાય સહિત હૈાય છે. તે અપેક્ષાથી કષાય કુચીલ સાંધુને કલ્પાતીત કહયા છે. નિયૐ ન પુજ્જા'હે ભગવન નિષ્રથ સાધુ શુ જીનકલ્પ વાળા હોય છે ? અથવા સ્થવિર કલ્પવાળા હોય છે ? અથવા કલ્પાતીત હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હોય ! બેલિળજે હોન્ના ને થેપે ોના વાતોદ્દોગ્ગા' હે ગૌતમ! નિગ્રંથ સાધુ જીનપવાળા ડાતા નથી. તેમ સ્થવિર કલ્પવાળા પણ હાતા નથી. પરંતુ કલ્પાતીત હાય છે, કેમકે- નિગ્રંથ સાધુમાં જીનકલ્પ અને સ્થવિર ૪૫ ના ધર્મો હાતા નથી '' ચિબાવલિ' નિગ્રન્થના કથન પ્રમાણે સ્નાતક પશુ જીન કલ્પવાળા હાતા નથી, તેમ સ્થવિર કલ્પવાળા પણ હાતા નથી. પરંતુ કલ્પાતીત હાય છે. ૫દ્વાર સમાપ્ત
પાંચવા ચારિત્ર દ્વાર કા નિરૂપણ
પાંચમુ. ચારિત્ર દ્વાર
‘પુજાર્ ન મરે ! દિામાચન'મે ફોગ્ગા' હે ભગવન્ પુલાક શું સામા યિક સંયવાળા હોય છે ? અથવા ‘છેઝોવટ્ઠાવળિયજ્ઞ'ગમે હોન્ના' છેદેપસ્થા પનીય સંયમવાળા હોય છે ? ‘પરિહારવિમુન્દ્રિયલ ગમે હોન્ના' અથવા પરિહાર વિશુદ્ધિક સંયમવાળા હાય છે ? ‘મુકુમ વાયસંગમે હોન્ના' અથવા સૂક્ષ્મ સપરાય સયમવાળા હાય છે? ‘ગાયણ ગમે ફોન્ના' અથવા યથાખ્યાત સુયમ વાળા હોય છે ? આરીતે આ ચારિત્ર દ્વાર સંબધી પ્રશ્ન છે તેના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામી ને કહે છે કે-નોયમા ! આમાપણ ગમેોના એનોટ્રાવળિયલ ગમે વાહોન્ના' હે ગૌતમ! તે સામાયિક સયમ અને છેદે પ સ્થાપનીય સંયમવાળા ડૅાય છે, પરિહાર વિશુદ્ધ સયમવાળા, સૂક્ષ્મ સાંપરાય સંયમવાળા અને યથાખ્યાત સયમ વાળા હાતા નથી. એજ વાત નો परिहारविसुद्धिय संजमे होज्जा, णो सुहुमसंपरायचं जमे होज्जा, णा अक्खाय મ'(મેટ્રોગ્ના' આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. ‘'વનરે નિ' એજ પ્રમાણે અકુશ સાધુ પણ સામાયિક સયમવાળા હોય છે. અથવા
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૨૧