SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ 'गोयमा ! उवसंतकसायवीरागे वा होज्जा खीणकसायविरागे वा हेाज्जा' ३ ગૌતમ તે ઉપશાંત કષાય વાળા હોવાથી પણ વીતરાગ હોય છે અને ક્ષીણ કષાયવાળા હોવાથી પણ વીતરાગ હોય છે. “fare gવું જેવ” એજ પ્રમાણેનું કથન સ્નાતકના સંબંધમાં પણ સમજવું “ઇવરંગો 3 સંતાચવીચ ઢોકળા રવીનજણાચલીથરા ફોન્ના, પરંતુ તે નિર્ગસ્થના કથન પ્રમાણે ઉપશાંત કષાય હોવાથી જ વીતરાગ હોય છે. આ રીતે આ ત્રીજુરાગદ્વાર છે. ચતુર્થ કલ્પ દ્વાર કાનિરૂપણ ચેથું ક૫દ્વારgઢાણ જે મરે! ટિચરે હોના, અદ્રિ જે વા દોઝ? હે ભગવન મુલાક શુ, તિકલ્પવાળા હોય છે ? કે અસ્થિત કઃપવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ચમા ! વિષે વા ફીકા દ્રિવ ઘા દોષા' હે ગૌતમ! તે પુલાક સ્થિત કલ્પવાળા પણ હોય છે. અને અસ્થિત કલ્પ વાળા પણ હોય છે. પહેલા અને અંતિમ–દેહલા તીર્થકરના સાધુ અલક પણા વિગેરે દસ કલપમાં સ્થિત જ હોય છે. કારણ કે તેનું પાલન તેઓને આવશ્યક હોય છે. તેથી તેઓ સ્થિતલ્પ કહેવાય છે. તેમાં પુલાક હોય છે. મધ્યના તીર્થ કરીના સાધુ અચેલક્ય વિગેરે દશ વિકલ્પમાં સિથત પણ હોય છે. અને અસ્થિત પણ હોય છે. તેથી તેઓને તેનું પાલન અનાવશ્યક હોય છે. તે કારણે તેઓને અસ્થિત ક૯પ હોય છે. તેમાં પણ પુલાક હોય છે. એ રીતનું આ કથન “gવે નાવ સિગg” યાવત મનાતક સુધી સમજવું. સ્નાતક સ્થિત ક૯૫ પણ હોય છે. અને અસ્થિત કલ્પ પણ હોય છે. અહીંયાં યાવસ્પદથી બકુશથી લઈને નિર્ચન્થ સુધીનાં નિર્ચન્થ ગ્રહણ કરાયા છે. જીન કલ્પ અને સ્થવિર કલ્પના ભેદથી કલ્પ બે પ્રકારના હોય છે. આ રીતે કલ્પને લઈને હવે ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે–પુજાપન મહે! વિનવે ધ્રોલના થેરવે જાતg કો” હે ભગવન પુલાક શું ન ક૯૫ હોય છે ? અથવા સ્થવિર ક૯૫ હોય છે ? અથવા કપાતીત હોય છે? જન કલ્પ અને સ્થવિરક૯૫ આ બને કપથી જુદા હોય છે, આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જયમા ! ગિળ ડ્રો ના શેર ઘોડા ને જવાની હોડકા” હે ગૌતમ! પુલાક જનકલ્પવાળા અને કપાતીત હોતા નથી, તે સ્થવિર ક૯૫વાળા હોય છે, “વફણેણં મતે પુછો” હે ભગવદ્ બકુશ શું જનકલ્પ વાળા હોય છે? અથવા સ્થવિર૫ વાળા હોય છે? અથવા એ અને કલ્પથી જુદા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કિરવા! નિcજે વા ફોલ્લા થેરે ના હોવા? હે ગૌતમ! બકુશ જીન કલ્પ વાળા પણ હોય છે, અને સ્થવિર કલાવાળા પણ હોય છે. પરંતુ શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૨ ૦
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy