________________
સવેક હાતા નથી પણ આવેદક હૈાય છે. નવર' નો વસંતનેય હ્રાન્ગા સ્ત્રીન રેચર ફેઙ્ગિા' પરંતુ નિગ્રન્થના કથન પ્રમાણે તે ઉપશાંત વેઢવાળા હાતા નથી પણ ક્ષીણુ વેઢવાળા જ હાય છે કેમકે-સ્નાતકને સદ્ભાવ ક્ષપકશ્રેણીમાં જ હાય છે. એ રીતે આ વેઢારનું કથન છે. સૂ॰૧૧
રાગાદિ દ્વારો કા નિરૂપણ / તીસરે રાગ દ્વાર કા નિરૂપણ
હવે સૂત્રકાર ત્રીજા રાગદ્વારનું કથન કરે છે, ‘પુજાર ન મળે ! દિ' સરાને હોન્ના વીચારો ફોન ઈત્યાદિ.
ટીકા
ગૌતમસ્વામીએ આ સૂત્ર દ્વારા પ્રભુશ્રીને એવું પૂછ્યું'— ‘પુજાર્ મૈં મતે વિજ સાને ફોલ્લા વીચાને ડ્રો' હે ભગવન્ પુલાક શું સરાગ ઢાય છે? કે વીતરાગ હાય છે ? રાગ શબ્દના અર્થ કષાય છે. અને ત્રીત રાગને અથ કષાય રહિત હોવું તે છે,
ગૌતમરવામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘સરાને ફોન્ના ને નીચાને હોન્ના' હે ગૌતમ ! તે રાગવાળા હાય છે. વીતરાગ હાતા નથી ‘વ લાવ સાચવુ સીઅે’એજ પ્રમાણે આ કથન પાંચ પ્રકારના પુલાકાના પાંચ પ્રકારના ખકુશાના અને પ્રતિસેવના કુશીલ તથા કષાય કુશીલના સંબધમાં પણ સમજી લેવું તથા-પુલાક થી લઈને કષાય કુશીલ સુધીના સઘળા નિ ન્થા, સરાગ હોય છે. વીતરાગ હોતા નથી. ‘ળિયંઢેળ’ મંતે ! ત્નિ સાથે હોન્ના' છુન્દ્રા' હે ભગવત્ નિગ્રંથ શું સરાગ હોય છે ? અથવા વીતરાગ હોય છે! આ આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે—ોચમા ! ળો અને ડ્રોન, વીચરાગે ફોગ્ગા’હે ગૌતમ ! નિગ્રંથ સરાગ હાતા નથી પરંતુ વીતરાગ હોય છે. કેમકે તેઓ કષાય વિનાના હાય છે, ‘ગર્ વચાળે હોન્ના, દિ' વસંતનાચવીચરાને ોગ્ગા, હોળ નાચનીચાનેોજ્ઞ' હે ભગવનુ જો તે વીતરાગ હેાય છે. તે શું તે ઉપશાંત કષાયવાળા ઢાવાથી વીતરાગ હોય છે ? કે ક્ષીણ કાય વાળા હાવાથી વીતરાગ હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૯