SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સક વેદવાળી હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગીતમસ્વામી ને કહે છે है-'गोयमा ! इथिवेयए वा होज्जा पुरिसवेयए वा होज्जा पुरिसणपुगवेयए वा દોડા? હે ગૌતમ ! તે સ્ત્રી દવા પણ હોય છે, પુરૂષદવાળે પણ હોય છે, અને પુરૂષનપુંસક દવા પણ હોય છે. “gવે વિના મુદ્દે ’િ એજ પ્રમાણે પ્રતિસેવના કુશીલ પણ સ્ત્રીવેદવાળા હોય શકે છે, પુરૂષ વેદવાળા, પણ થઈ શકે છે, અને આ નપુંસક વેદવાળા પણ હોય છે. વાયુસીસ્ટે અરે! વેચ પુછા” હે ભગવન કષાયકુશીલ શું સવેદક હોય છે અથવા અવેદક હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“gવેચવ વા હોલના વેચા વા ફોકલા” હે ગૌતમ કષાય કુશીલ સવેદક પણ હોય છે. અવેદ-વેદ વિનાના પણ હોય છે “s વેણ દોષજ્ઞ જિં વરસંતવેચપ વેચવ વા હઝા જે વેદ રહિત હોય છે. તે શું ઉપશાંત વેદ. વાળા હોય છે ? કે ક્ષીણવાળા હેય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામી ને કહે છે કે-હે ગૌતમ ! સૂમસપરાય ગુણસ્થાન સુધી કષાય કશીલ હોય છે. પ્રમત્ત અપ્રમત્ત અને અપૂર્વકરણમાં સવેદ–દવાળા હોય છે અને અનિવૃત્તિ બાદર અને સૂમસાંપરામાં તે ઉપશાંતવાળા અથવા ક્ષીણ વેદવાળા હોય છે, ત્યારે અવેદક હોય છે “૬ વેચપ ફોકના ક્રિ રૂgિ geet જે તે વેદ સહિત હોય છે, તે શું સ્ત્રીવેદવાળા હોય છે? કે પુરૂષદવાળા હોય છે? કે પુરૂષ નપુંસક વેદવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-રોગમાં! રિવિ ” હે ગૌતમ તે બકુશના કથન પ્રમાણે ત્રણે દિવાળા હોય છે. નિયંકેvi મં વેચ” હે ભગવન નિગ્રંથ સંવેદક હોય છે ? અથવા અવેદક હોય છે? કે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-જોના ! છે હવેયા હોગા વેચણ શાકના હે ગૌતમ નિગ્રંથ વેદક હેતા નથી પરંતુ અવેદક હેય છે. “ અરેચ હોન્ના જ સવાલ પુછા” હે ભગવન જે તે અદક હોય છે, તો શું તે ઉપશાંત અવેદક હોય છે ? કે ક્ષીણ વેદક હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-જોયા! said હોલા, હળદર ના હોડકા' હે ગૌતમ! તે ઉપશાંત વેદક પણ હોય છે, અને ક્ષીણ દક હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે પોચમા! વારંg વોરા, વીવેચા ના હો” હે ગૌતમ! ઉપશાંતવેદક પણ હોય છે. અને ક્ષીણ વેદક પણ હોય છે. કેમકેઅને શ્રેણીમાં પણ નિર્ગથ પણાને સદુભાવ રહે છે. બલિના મતે ! જ વેચણ હાજર હે ભગવદ્ સનાતક સંવેદક હોય છે કે અવેદ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “નિકે શિા છે ગૌતમ! નિગ્રંથના સંબંધમાં જે પ્રમાણે કથન કર્યું છે, એજ પ્રમાણેનું કથન સ્નાતકના સંબંધમાં પણ સમજી લેવું આ રીતે નિગ્રંથ શ્રી ભગવતી સૂત્ર : ૧૬
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy