SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ લિગન જે ક્રોધમાન વિગેરે કષાયોમાં ઉપગ કરે છે. તે જ્ઞાન કષાય કુશીલ દશન કષાય કુશીલ, અને લિંગ કષાય કુશીલ છે. જે કષાયથી શ્રાપ-વિગેરે આપે છે. તે ચારિત્ર કષાય કુશીલ છે અને જે માત્ર મનથી ક્રોધ વિગેરે કષાયોનુ સેવન કરે છે. તે યથાસૂમ કષાય કુશીલ છે. અથવા કષા દ્વારા જે જ્ઞાન વિગેરેની વિરાધના કરે છે, તે જ્ઞાનાદિ કષાય કુશીલ કહેવાય છે. એજ કહયું છે કે- જાગળ િષો ઈત્યાદિ નિચંદે જો મં! જ િવન” હે ભગવનું નિર્ચ થે કેટલા પ્રકારના કયા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જયના વંશવિદે જ છે ગૌતમ! નિથ પાંચ પ્રકારના કયા છે. તે જા' તે આ પ્રમાણે છે Tણશનિટે પ્રથમ સમય નિન્ય ૧ ઉપશાન્ત મહ અને ક્ષીણમેહને કાળ એક અંતર્મુહૂર્તને છે. તેના પહેલા સમયમાં રહેલા નિગ્રંથ–પરમમનિટે અપ્રથમ સમય નિર્ચથ ૨ પ્રથમ સમય નિથિથી જુદા નિગ્રંથ બે વિગેરે સમય વતી નિગ્રંથ “મામચનિયે ચરમ સમય નિગ્રંથથી જુદા સમયવતિ નિગ્રંથ ૪ અને “બહાસુદુમનિટે ગામ જંજને યથાસૂક્ષ્મ નિન્ય ૫ સામાન્યપણુથી પ્રથમાદિ સમયની વિવક્ષા શિવાયના નિગ્રંથ આ રીતે નિર્ગથેના આ પાંચ ભેદો છે. એજ કહ્યું છે અનrદુત્તપમાળા' ઇત્યાદિ સિાણoi ! #વિષે પન” હે ભગવદ્ સ્નાતક કેટલા પ્રકારના કહયા છે ? આ પ્રશનના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જોયા પંવિ પન્નત્ત, હે ગૌતમ સ્નાતકે પાંચ પ્રકારના કહયા છે “ ” તે આ પ્રમાણે છે'अच्छवी १ असबले २ अकम्मंसे ३ संसुद्धनाणदसणधरे अरहा जिणे केवली ४ હારિકાધીશ અછવી (શરીર વિનાના-કાય ગ રહિત ૧ અસબલ-દોષ રહિત વિશુદ્ધ ચારિત્રવાળા ૨ અકસ્મશ- ઘાતિયા કર્મથી રહિત ૩ સંશુદ્ધ જ્ઞાન અને દર્શનને ધારણ કરવાવાળા અરિહંત જીન કેવળી ૪ અને અપરિસ્ત્રાવી કર્મબંધ વિનાના ૫ છવી એ શરીરનું નામ છે, આ શરીર ગના નિરાધથી જેને હેતુ નથી તે અચ્છવી કહેવાય છે અથવા–અક્ષપી અચ્છવી પદની અક્ષરી એવી પણ સંસ્કૃછાયા બને છે, સખેદ વ્યાપાર-પ્રવૃત્તિનું નામ કૃપા છે. આ સખેદ વ્યાપાર જેઓને હોતે નથી તે અક્ષપી સ્નાતક કહેવાય છે. અથવા ચાર ઘાતિયાકર્મને ખપાવ્યા પછી ફરીથી તેને ખપાવવાને અભાવ થઈ જાય છે. તેથી પણ શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૧૬
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy