________________
કરે છે, તે આભાગ અકુશ કહેવાય છે. અને એ પ્રમાણે જે જાણતા નથી અને આ દોષનુ સેવન કરે છે. તે અનાભાગખકુશ કહેવાય છે. જેઓ ચારિત્રના દસ પ્રકારના પ્રત્યાખ્યાન રૂપ ઉત્તરગુણાથી આચ્છાદિત ઢંકાયેલા રહે છે. તે સંવૃત અકુશ કહેવાય છે. આ સંવૃત ખકુશ છાનીરીતે દાષાને સેવવાવાળા હોય છે, તેનાથી જુદા અસંવૃત અકુશા હાય છે તથા જે આંખ. સુખ, વિગેરે શરીરના અવયવેની સફાઇ કરવામાં પ્રયત્નશીલ રહે છે. અર્થાત્ શરીરના અવયવાની સેવા કરવામાં જ લાગ્યા રહે છે. તે યથાસૂક્ષ્મ અકુશ કહેવાય છે; કહ્યું પણ છે—‘ગામોને ગાળતો ઈત્યાદિ
“ણીઢેળ મતે ! વિષે વન્તત્તે” હે ભગવન્ કુશીલ કેટલા પ્રકારના કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામી ને કહે છે કે-નોયમા ! દુવિષે જન્મત્તે’હે ગૌતમ ! કુશીલ એ પ્રકારના કહેલ છે ‘તેં નફા’ તે આ પ્રમાણે છે. જ઼િસેવળજીન્નીને યજ્ઞાચક્ષુન્રીડ઼ે થ’પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ સમ્યગ્ આરાધનાનુ નામ સેવના છે, અને તે આરાધનાની પ્રતિપક્ષ રૂપ વિાધનાનુ નામ પ્રતિસેવના છે. આ પ્રતિસેવનાથી–ઉત્તરગુ@ાની વિરાધનાથી જે પેાતાના ચારિત્રના વિરાધક હોય છે, તે પ્રતિસેવના કુશીલ છે અને જે સ’જવલન કષાયાથી ચારિત્રના વિરાધક હાય છે. તે કષાય કુશીલ કહેવાય છે ‘ડિલેવા કુલી, ગ મતે ! વિષે વન્તત્તે' હે ભગવન્ પ્રતિસેવના કુશીલ કેટલા પ્રકારના કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમા પ્રભુશ્રી ગૌતમસ્વામી ને કહે છે કે−ોયમાં પ્લ વિષે વળતૅ હું ગૌતમ ! પ્રતિસેવના કુશીલ પાંચ પ્રકારના કહ્યા છે. સંગ તે પ્રમાણે છે. ‘નાળવકક્ષેત્રનાડુન્નીફેસ્મળસેિવળાકીઢે ચારિત્તષિક્ષેત્રના કુન્નીત્તે જિજ઼િલેવના દીરે બહાનુહુમતિસેવળાઝલીઢે નામ પમે' જ્ઞાન પ્રતિસેવના કુશીલ ઇન પ્રતિસેવના કુશીલ ચારિત્ર પ્રતિસેવના કુશીલ, લિંગ પ્રતિસે વના કુશીલ અને પાંચમું યથાસૂક્ષ્મ પ્રતિસેવના કુશીલ આમાં જેએ જ્ઞાનની પ્રતિસેવના દ્વારા કુશીલ હાય છે, તે જ્ઞાન પ્રતિસેવના કુશીલ કહેવાય છે. એજ રીતે દનના–પ્રતિસેવનાદ્વારા કુશીલ હૈાય છે. તે દશન પ્રતિસેવના કુશીલ કહેવાય છે. એજ પ્રમાણે ચારિત્ર પ્રતિસેવના વિગેરે કુશીલા પણુ સમજી લેવા તે જ કહેવુ" છે કે-૬૬ નાળા૬ સીરો' ઇત્યાદિ જ્ઞાન વિગેરેથી પેાતાની આજીવકા ચલાવવી તે જ્ઞાન િકુશીલ છે અને જે આ તપસ્વી છે. આ પ્રકારની પ્રશંસા—વખાણુથી ખુશ થાય છે તે યથાસૂક્ષ્મ કુશીલ છે, કહેવાનું તાત્પ એ છે કે-જ્ઞાનાદિથી જે આજીવીકા–જીવન નિર્વાહ કરે છે, તે તથા તપ વિગેરેથી નિદાન નિયાણા કરે છે તે જ્ઞાનાદિ કુશીલ છે સાચવુ દીઢેળ મને ! વિષે પત્તે' હે ભગવન્ કષાય કુશીલ કેટલા પ્રકારના કહયા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામી મૈં કહે છે કે-નોયમા વંવિષે વન્તત્તે' હે ગૌતમ ! કષાય કુશીલ પાંચ પ્રકાર ના કહયા છે. ‘તું નફા' તે આ પ્રમાણે છે. ‘નાળચúહિ ફંચળદલાય कुसीले चरित्तकस्नायकुखीले लिंग कसायकुखीले, अहा सुदुमक वायकुसीणाम પંચમે' જ્ઞાન કષાય કુશીલ, દન કષાય કુશીલ, ચારિત્ર કષાય કુશીલ, લિંગ કષાય કુશીલ અને યથાસૂક્ષ્મ કષાય ક્રુશીલ. આમાં જે જ્ઞાન દર્શન અને
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૫