SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ નિગ્રન્થનું ચારિત્ર ક્રુત્સિત-નિ’દિત ડાય છે તે નિગ્રંથ કુશીલ કહેવાય છે. ૩ અન્ય-ચારિત્ર મેાહનીય કમથી જે રહિત હાય છે, તે નિગ્રંથ છે. અને જે ઘાતિયા કરૂપ મેલથી સ્નાન કરેલ વ્યક્તિની માફક શુદ્ધ હાય છે, તે સ્નાત કહેવાય છે. અર્થાત્ ઘાતિયા ક્રર્મના સર્વથા નાશ પામવાથી જે શુદ્ધ થઈ ગયા છે. એવા કેવલી સ્નાતક છે. તેઓમાં પુલાક એ પ્રકારના હાય છે. એક લબ્ધિ પુલાક અને બીજા પ્રતિસેનના પુલાક. જે લબ્ધિ પુલાક હાય છે તે લબ્ધિ વિશેષવાળા હૈાય છે. તે પેાતાની લબ્ધિના ખળથી સધકાય ને નિમિત્ત ચક્રવતિ વિગેરેના પણ નાશ કરી દે છે એજ કહ્યુ છે 3 - संघाइयाणकज्जे चुन्निज्जा चक्कवट्टीमवि जीए० तीए लद्धीप जुओ लद्धि પુજાબો મુળેચનો' આસેવના પુલાકના આશ્રય કરીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવુ પૂછ્યું' છે કે-પુજાહ્ નમતે વિષે વન્તત્તે' હે ભગવન્ પુલાકકેટલા પ્રકારના કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમા પ્રભુશ્રી એવું કહે છે કેવવષે પત્ત્તત્તે' હે ગૌતમ ! પુલાક પાંચ પ્રકારના કહયા છે. સંજ્ઞા' તે આ પ્રમાણે છે ‘જ્ઞાનપુજાપર ઘનપુર ચરિત્તપુજાર્_fs'નવુજાર કામુદુમવુહાપ નામ' રમે' જ્ઞાન પુલાક ૧, દશન પુલાક ૨ ચારિત્ર પુલાક ૩, લિંગ પુલાક ૪ અને પાંચમુ યથાસૂમ પુલાક તેમાં જ્ઞાનની અસારતાં કારક જે હાય છે તેના વિરાધક હાય છે. તે જ્ઞાનપુલાક છે. દર્શનની અસારતાકારી જે હાય છે તે દર્શીન પુલાક છે. એજ રીતે ચારિત્ર વિગેરે પુલાકાના સબ ધમાં પણુ સમજવુ'. એજ કહ્યું છે કે વહિયારૂ' ઇત્યાદિ અકુશ એ પ્રકારનાં હાય છે, તેના નામે ઉપકરણ મકુશ અને શરીર અકુશ એ પ્રમાણે છે. તેએમાં જે વસ્ત્ર પાત્ર વિગેરે ઉપકરશેાની શાભા કરવાના સ્વભાવ વાળા હાય છે, તે ઉપકરણ ખકુશ કહેવાય છે. અને હાથ પગ નખ, મુંખ, વિગેરે શરીરના અવયવાની જે શેાભા કરવાના સ્વભાવ વાળા હાય છે. તે શરીર અકુશ કહેવાય છે. આ બન્ને પ્રકારના અકુશાના પાંચ ભેદે થાય છે. એ આ નીચેના સૂત્રપાઠથી બતાવેલ છે ‘સેળ અંતે ! વિષે ફળત્તે’ આ સૂત્રપાઠથી ગૌતમસ્વામી પ્રભુશ્રી ને પૂછે છે કે-હે ભગવન્ કુશ કેટલા પ્રકારના કહયા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-નોચમા ! વીવિદ્દે જન્મત્તે' હૈ ગૌતમ ! ખકુશ પાંચ પ્રકારના કહેયા છે ‘ä નવા' તે આ પ્રમાણે છે-ગામોળયો, અળામોન સે સંયુકત્તે, ઊસંયુથઝસે બાસુદુમળામં પંચમે' આલેગ અકુશ ૧. અનાભાગ મકુશ ૨, સવૃતમકુશ ૩, અસંવૃતમકુશ ૪, અને પાંચમાં યથાસૂક્ષ્મ બકુશ ૫. તેઓમાં જે શરીર, ઉપકરણ વિગેરે ને સુશાભિત કરવા તે સાધુજનાને ચેગ્ય નથી તેમ જાણવા છતાં પણ જેએ શરીર ઉપકરણ વિગેરેને સુશાભિત શેલાવાળા શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૧૪
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy