________________
અહીંયા યાવત પદથી ઔપમિક ક્ષાયિક ક્ષાચાપશમિક અને અને પારિણા મિકના સગ્રહ થયા છે.
.
ને જિત' જીવૃત્ત નામે’હે ભગવન્ ઔયિક નામ-ભાવ કેટલા પ્રકારના કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘ચણ નામે સુવિષે જન્મત્તે હું ગૌતમ ! ઔયિક નામ એ પ્રકારના કહ્યા છે. ‘તે લદ્દા તે આ પ્રમાણે છે.-સર્પ ચ ચનિષ્ઠને ચ' ઔદયિક અને ઉદયનિષ્પન્ન વૅ ના પ્રત્તમે પ વઢમે રહેલપ મો સહેલ ૬૬ વિ' આ પ્રમાણે આ ભગવતી સૂત્રના ૧૭ સત્તરમાં શતકના પહેલા ઉદ્દેશામાં ભાવેાના સંબંધમાં જે પ્રમાણે કથન કર્યુ છે, એજ પ્રમાણેનુ કથન સંપૂર્ણ રીતે અહીયા નામના સબધમાં પણ કહેવું જોઇએ ‘નવાં રૂમ નામ બાળત્ત” એજ વાત આ સૂત્રદ્વારા સૂત્રકારે પ્રગટ કરેલ છે અર્થાત્ ત્યાં ભાવાને લઈ ને કથન કરવામાં આવેલ છે અને અહીયાં નામ શબ્દને લઈને કથન કરેલ છે એજ આ બેઉ ના પ્રકરણમાં ભેદ છે, ‘લેગ્ન' તહેવ નાવ સન્નિવા' બાકીનું બીજું તમામ કથન યાવત્ સાન્નિપાતિક સુધીનું પહેલા કહ્યા પ્રમાણે જ છે. તેમ સમજવું ચર્ચાત્ ઔયિકથી લઈને સન્નિપાતિક નામ સુધીનુ સઘળું કથન પહેલાના કથન પ્રમાણે જ છે. તેમ સમજવું.
સે મને! હૈયા મતે ત્તિ' હે ભગવન્ પ વ-પર્યાય વિગેરેના સબંધમાં આપ દેવાનુપ્રિયે જે પ્રમાણે કહ્યુ` છે. તે સઘળું' કથન સ`થા સત્ય જ છે હે ભગવન્ આપનું કથન સ`થા સત્ય જ છે આ પ્રમાણે કહીને ગૌતમસ્વામી એ પ્રભુને વદના કરી નમસ્કાર કર્યાં વંદના નમસ્કાર કરીને ગૌતમસ્વામી તપ અને સયમથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા ાસૂ॰ા
જૈનાચાય જૈનધમ દિવાકરપૂજ્યશ્રી શ્વાસીલાલજી મહારાજ કૂત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના પચીસમા શતકના પાંચમા ઉદ્દેશક સમાસ ૫૨પ-પા
ઉદ્દેશે મેં આનેવાલે દ્વારો કો વતાનેવાલી દ્વાર ગાથા કા વિવરણ
છઠ્ઠા ઉદેશાના પ્રારભ
પાંચમાં ઉદ્દેશાના છેલ્લા ભાગમાં નામના સેઢા કહ્યા છે. નામ ભેથી નિગ્રથાના ભેદો થાય છે તેથી હવે આ છઠ્ઠા ઉદેશામાં એ નિગ્ર થાના જ ભેદો કહેવામાં આવે છે–મા સખ'ધથી આવેલા આ છઠ્ઠા ઉદ્દેશાના આરંભમાં આ ત્રણ ગાથાઓ કહી છે. જે આપ્રમાણે છે વનવા ઇત્યાદિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૨