________________
નિગોદ કે ભેદોં કા નિરૂપણ
ઉદેશાના આરંભમાં પર્યાયે કહ્યા છે, આ પર્યાયે ભેદ રૂપ હોય છે. તેથી હવે સૂત્રકાર એજ અભિપ્રાયથી નિગેદના ભેદને પ્રગટ કરે છે. “#વિશાળ મંતે ળિો ના ઈત્યાદિ
ટીકાઈ–આ સૂત્ર દ્વારા ગૌતમસ્વામીએ પ્રભુશ્રી ને એવું પૂછ્યું છે કે“વિશાળ અતિ ! નિજો પુનત્તા” હે ભગવન નિગોદ કેટલા પ્રકારના કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “ોચના સુવિણા જિલ્લા નારા” હે ગૌતમ ! નિગદ બે પ્રકારના કહ્યા છે. ‘ગણા” તે આ પ્રમાણે છે. ગિગોriા ગોપનીવાચ’ નિદક અને નિગાદકજીવ અનંત જનું એક શરીરમાં જે અવસ્થાન-રહેવાનું છે તે નિગોદ છે. તથા અનંત. કાયિક જે જે છે તે નિગોદ જીવે છે “
ળિયા અરે ! વણા ” હે ભગવન નિગેદ કેટલા પ્રકારના કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જો મા ! સુવિ પત્તા” હે ગૌતમ ! નિગદ બે પ્રકારના કહ્યા છે તે કદા” જેમકે- સુહુમનિજો ય વાચના ' સૂમ નિગદ અને બાદર નિગોદ, ચર્મચક્ષુવાળાએથી જે શરીર દેખાય નહીં તે સૂક્ષ્માનિત છે. અને જે જોવામાં આવે છે. તે બાદર નિગોદ છે. “gવં વિનો માળિચવા ના નીવામિ તદેવ નિર ” આ રીતે જીવાભિગમ સૂત્રમાં કહ્યા પ્રમાણે સઘળા નિગાદ સંબંધી કથન અહીયાં કહેવું જોઈએ જીવાભિગમ સૂત્રમાં પહેલી પ્રતિપત્તિના બીજા ઉદ્દેશામાં આ કથન આવેલ છે. જે આ પ્રમાણે છે. 'सुहमणिगोयाणं भंते कइविहा पन्नत्ता गोयमा! दुविहा पन्नत्ता स जहा-पज्जत જય વત્તા – ઈત્યાદિ નિગોદના પ્રકરણમાંથી પાંચમી પ્રતિપત્તિનું સઘળું કથન અહીંયાં કહેવું જોઈએ. આ રીતે નિગોદ કહ્યા છે. તેથી નિગોદ જીવે અને પુદ્ગલેના ભેદથી થાય છે.
હવે સૂત્રકાર પરિણામ ભેદેને બતાવે છે “વિ મતે ! ગામે વઇ હે ભગવનું નામ કેટલા પ્રકારના કહ્યા છે? નમનનું નામ નામ છે-આ નામ પરિણામ રૂપ હોય છે. પરિણામ ભાવનું નામ છે. ભાવ પર્યાય રૂપ છે, આ પ્રશ્નના ઉત્તરમાં પશુ કહે છે કે “રોચમાં વિદે નામે voળ” હે ગૌતમ ! નામ છ પ્રકારના કહ્યા છે “ લહા’ જેમકે-શોરૂર જ્ઞાવ શનિવાર ઔદયિક ૧ થાવત્ ઔપશક્તિકર, ક્ષાયિક ૩ ક્ષાપશમિક જ પરિણમિક અને સાંનિપાતિક
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૧