SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ' ઢાળ રૂપ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે"गोयमा ! णो संखेज्जाओ तीतद्धाओ णो असंखेज्जाओ, णो अनंता जो तीयद्धाओ હે ગૌતમ ! સ કાળ સખ્યાત અતીતકાળ રૂપ હાતા નથી તથા અસખ્યાત અતીતકાળ રૂપ પણ હાતા નથી. અને અન ́ત અતીતકાળ રૂપ પણ હાતા નથી પરંતુ જીવદ્ધાન તીયઢાળો દ્ઘાતિરેઋતુતુળ' તે સવકાળ અતીતકાળ કરતાં કંઈક વધારે બમણેા છે. અતીત અનાગતનું નામ સર્વોદ્ધાકાળ છે. આ સર્વાંધાકાળ અતીતદ્ધાથી ક ંઈક વધારે ખમણેા છે. અર્થાત્ ખમણા થી કંઈક વધારે છે. આમાં કંઇક વધારે અધિકપણુ વર્તમાન સમય ને લઇને છે. તેથી ‘તૌરદ્ધાળ લવદાથો થોવનદ્ શ્રદ્ધે અતીતા-ભૂતકાળ સર્વોદ્ધાથી કંઈક ક્રમ અર્હ ભગ રૂપ છે. અહિયાં આટલુ ઓછાપણું વ`માન સમય ને લઈ ને છે. અહિયાં કાઈ એવુ' કહે છે કે-અતીતકાળ કરતાં અનાગતકાળ અન‘તગણા હાય છે, કેમકેં-જો તે અતીતકાળ અને અનાગતકાળ વર્તમાન સમયમાં અરા ખર ડાય તે તેના વીતી ગયા પછી અનાગતકાળ એક સમય ક્રમ હાય છે. અને આ રીતે બે, ત્રણ ચાર વિગેરે સમય ઘટતા ઘટતા તે બન્નેમાં સરખાપણું રહેશે નહી. તેથી અનાગતકાળ અતીતકાળ કરતાં અનતગણા છે, આકારણથી આ અનાગતકાળ અનંતકાળના વીતી જવાં છતાં પણ નાશ પામતા નથી, આનુ સમાધાન આ પ્રમાણે છે કે અહિયાં અતીતકાળ અને અનાગતકાળ ને જે સરખા કહયા છે. તે તેમાં અનાદિપણા અને અનંતપણાને લીધે કહેલ છે. અર્થાત્ જે પ્રમાણે અતીતકાળની આદિ નથી તેજ પ્રમાણે અનાગતકાળને 'ત પણ નથી આ હકીકત પહેલા જ પ્રગટ કરેલ છે. વસ્ત્રાળ મંચે જિ સવેજ્ઞાો બળા ચઢ્ઢાનો પુષ્ત્રા' હે ભગવન્ સર્વોદ્વારૂપ સવકાળ શું સખ્યાત અનાગતકાળ રૂપ હાય છે ? અથવા અસખ્યાત અનાગતકાળ રૂપ હાય છે? અથવા અન ત અનાગતકાળ રૂપ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ને સંલેખાબો અળાચદ્ધાઓ ને સંવેગાત્રો અળાયદાઓ ને। અનંતાૉળા ચઢાř”હું ગૌતમ ! સર્વોદ્ધા રૂપ સર્વકાળ સખ્યાત અનાગતાઢ્ઢા રૂપ નથી. અને અસંખ્યાત અનાગતાદ્ધા રૂપ પણ નથી. તથા અનત અનાગતાઢા રૂપ પણ નથી. પરંતુ ‘સવદ્ધાળ' અળાયદામાં થે:મૂળાતુનુળા તે સવદ્ધા રૂપ સČકાળ ભવિષ્યકાળ ની અપેક્ષાથી કંઈક કમ ખમણેા છે, અને ‘બળાયદાનું અવગ્નાનો સાતિતેને બન્ને અનાગતાદ્ધા સર્વોદ્ધાની અપેક્ષાથી કંઇક અર્ધા વધારે છે, પ્રસૂ॰ શા શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૧૦
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy