________________
નથી. તેમ અસંખ્યાત પુદ્ગલ પરિવર્ત રૂપ પણ હેત નથી. પરંતુ “કાંસા વોઝારિઘટ્ટા' અનંત પુદ્ગલ પરિવર્તન ૫ હેચ છે. “પર્વ ગાથા વિ એજ પ્રમાણે ભવિષ્ય કાળ પણ અનંત પુદ્ગલ પરિવર્ત રૂપ હોય છે. સંખ્યાત અથવા અસંખ્યાત પુદ્ગલ પરિવર્ત રૂપ લેતા નથી, એજ પ્રમાણે “વં સવા જિ સર્વ કાળ પણ અનંત પુદ્ગલ પરિવર્ત રૂપ હોય છે, સંખ્યાત અથવા અસંખ્યાત પુદ્ગલ પરિવર્ત રૂપ હેતા નથી.
प्रणागयद्धा णं भंते ! कि सखेजाओ तीतद्धाओ असं खेज्जाओ अणताओ આ સૂત્રપાઠ દ્વારા ગૌતમ સ્વામીએ પ્રભુશ્રી ને એવું પૂછયું છે કે-હે ભગવન અનાગત કાળ શુ સંખ્યાત અતીત કાળ રૂપ હોય છે ? અથવા અસંખ્યાત અતીત કાળ રૂપ હોય છે ? કે અનંત અતીતકાળ રૂપ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામી ને કહે છે કે- જોચના ! જો લેનાલો તીરવાળો ળો કા તીરદ્ધાળો છો તો તીતા” હે ગૌતમ ! અનાગત કાળ સંખ્યાત અતીત કાળ રૂપ હેતે નથી. તથા અખાત અતીતકાળ રૂપ હેતે નથી, અને અનંત અતીત કાળ રૂપ પણ હોતો નથી પરંતુ કાચ તીતઢાળો મચાહિયા” અનાગતકાળ ભવિષ્યકાળ અતીતકાળભૂતકાળથી એક સમય અધિક હોય છે અર્થાત અતીત કાળની અપેક્ષાથી અનાગતકાળ એક સમય અવિક હોય છે “g૪ તીરદ્ધા ૩૫/યજ્ઞાો સમા ' એજ પ્રમાણે અતીતકાળ અનાગત કાળ કરતાં એક સમયનૂન હેાય છે. એટ લેક-અતીતકાળ કરતાં અનાગતકાળ એક સમય વધારે હોય છે. અને અનાગતકાળની અપેક્ષાથી અતીતકાળ એકસમય~હોય છે. અતીતકાળ અને અનાગતકાળ એ બેઉ અનાદિ અને ધર્મને લઈને સરખા છે. અતીતકાળ જેમ આદિ વગરને છે એ જ પ્રમાણે અનાગતકાળ ને અંત નથી. તેથી આ બને અનાદિ અનંત પણથી સુરખાં છે. અતીતકાળ અને અનાગતકાળ આ બનેની વયમાં ભગવાનના પ્રશ્નને સમય છે, તે પ્રશ્ન સમય નાશ વિનાને રહેવાથી અતીતકાળમાં તેને સમાવેશ થતો નથી. પરંતુ અવિનષ્ટ ધર્મના સામ્ય પણુથી અનાગત કાળમાં જ તેનો સમાવેશ થાય છે, આ અનાગતકાળ અતીતકાળની અપેક્ષાથી એક સમય વધારે હોય છે, તથા અનાગતાળ થી અતીતકાળ એક સમયનૂન હોય છે તેથી “અનાજચદ્ધા તીરદ્ધાગો તમા હિલા તીરદ્ધા સાચા સમજૂળા” આ પ્રમાણે કહેલ છે “ વઢાળ મરે! ૪િ કિકાગો તીરદ્ધામો પુછાહે ભગવન સર્વકાળ શું સંખ્યાત અતીત કાળ રૂપ છે ? અથવા અસંખ્યાત અતીતકાળ રૂપ છે ? કે અનંત અતીત
શ્રી ભગવતી સૂત્ર : ૧૬