________________
સંખ્યાત સાગરોપમ રૂપ હોય છે ? અથવા અસંખ્યાત સાગરોપમ રૂપ હોય છે ? કે અનંત સાગરેપમ રૂપ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામી ને કહે છે કે-જ્ઞા વઢિઓવર વત્તાત્રા તણાં કાપોવનલ્સ , હે ગૌતમ! પપમ ના સંબંધમાં જે પ્રમાણે કથન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણેનું કથન સાગરોપમના સંબંધમાં પણ સમજવું. અર્થાત્ અવસર્પિણી કાળ કેઈવાર સંખ્યાત સાગરેપમ રૂપ હેય છે, અને કેઈવાર અસં
ખ્યાત સાગરોપણ રૂપ હોય છે, અને કોઈવાર અનંત સાગરોપમ રૂપ હોય છે 'पोग्गलपरियट्टेणं भंते ! कि सखेज्जाओ ओस्सप्पिणो उस्सप्पिणीओ पुच्छा' 3 ભગવન એક પુદ્દગલ પરિવર્ત શુ સંખ્યાત અવસર્પિણી ઉત્સર્પિણી રૂપ હોય છે? અથવા અસંખ્યાત અવસર્પિણું ઉત્સર્પિણીરૂપ હોય છે ? આ પ્રશ્ના ઉત્તરમાં પ્રભશ્રી કહે છે કે “ચાલ નો પંજો જાગો રોમ્બિળી રવિનીગો નો ગરમ હે જાગો” હે ગૌતમ ! એક પુદ્ગલ પરિવર્ત સંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી રૂપ હોતુ નથી. અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ પણ હેતું નથી. પરંતુ moiાગો છોaણળી રHળીનો” અનંત ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ હોય છે.
“g નાર દેવદ્રા એજ પ્રમાણે અતીત અનાગત અને સર્વોદ્ધા રૂપ કાળ પણ અનંત ઉત્સર્પિણ અવસર્પિણી રૂપ હોય છે. સંખ્યાત અથવા અસં.
ખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી રૂપ હોતા નથી. ___'पोग्गलपरियट्टा णं भंते ! कि सखेज्जाओ ओसप्पिणी उस्सप्पिणीओ પુછા’ હે ભગવન સઘળાં પુદ્ગલ પરિવર્તરૂપ કાળ શુ સંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ રૂપ હોય છે? અથવા અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણ રૂપ હોય છે ? અથવા અનંત ઉત્સર્પિણું અવ પિણું રૂપ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જયમ ળો ઘવેના ગોદાળી gિणीओ णो असं खेज्जाओ ओस प्पिणी उस्खप्पिणीओ अणंताओ ओसप्पिणी उस्सજિળીનો) હે ગૌતમ! સઘળા પુદુ મલપરિવર્તે સંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણ રૂપ હોતા નથી તથા અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી રૂપ પણ હોતા નથી. પરંતુ અનંત ઉત્સર્પિણી અવસર્પિણું રૂપ હેય છે. તીવઝા મં? જિં જ્ઞા પોrrઇરિટ્ટા પુછા” હે ભગવદ્ અતીત કાળ-ભૂતકાળ શું સંખ્યાત પુદ્ગલ પરિવર્ત રૂપ હોય છે ? અથવા અસંખ્યાત પુદ્ગલ પરિવર્ત રૂપ હોય છે ? કે અનંત પુદ્ગલ પરિવર્ત રૂપ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામી ને કહે છે કે-“જો મા પંકિના પોકાઢવચિટૂ જે
જ્ઞા' હે ગૌતમ ! અતીતકાળ સંખ્યાત પુદ્ગલ પરિવર્ત રૂપ હેતે
શ્રી ભગવતી સૂત્ર : ૧૬