SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. પરંતુ અનંત પોપમ રૂપ હોય છે “g =ાવ સવદ્વા' એજ પ્રમાણે અતીત કાળ. અનાગત કાળ, અને સવદ્ધા રૂપ કાળ પણ સંખ્યાત પલ્યોપમાં રૂપ હોતા નથી. અસંખ્યાત પલ્યોપમ રૂપ પણ હોતા નથી, પરંતુ અનંત પલ્યોપમ રૂપ જ હોય છે સૂ૦ શા સાગરોપમ આદિકાલકા નિરૂપણ 'सागरोवमाणं भते । कि संखेज्जा पलिओवमा पुच्छा' ટીકાથ-આ સૂત્ર દ્વારા ગૌતમસ્વામીએ પ્રભુશ્રી ને એવું પૂછયું છે કે-ત્તાવાઇ ! જે વિઝા રિબોવ પુરસ્કા’ હે ભગવન સમસ્ત સાગરેપમ કાળ શુ સંખ્યાત પત્યે પમ રૂપ હોય છે ? અથવા અસંખ્યાત પલ્યોપમ રૂપ હોય છે કે અનંત પોપમ રૂપ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે જોશના હિર પંહોના ક્રિોવન' હે ગૌતમ સમસ્ત સાગરોપમ કાળ કોઈવાર સંખ્યાત પપમ રૂપ હોય છે સંવેદના જકિશોરબા કઈવાર અસંખ્યાત પમ રૂપ હોય છે. અને “હિર અiા લિવ ઈવાર અનંત પલ્યોપમ રૂપ હોય છે. બાર ગોષિણી રણfષની વિએજ પ્રમાણે સમસ્ત ઉત્સર્પિણી કાળ અને સમસ્ત અવસર્પિણી કાળ પણ કઈવાર સંખ્યાત પલ્યોપમ રૂપ હોય છે. કેઈવાર અસંખ્યાત પાપમ રૂપ હેય છે. અને કેઈવાર અનંત પ મ રૂપ હોય છે. જામાવરિચટ્ટા પુરા” હે ભગવન સમરત પુદ્ગલપરાવતું શું સંખ્યાત પલ્યોપમ રૂપ હોય છે ? અથવા અસંખ્યાત પપમ રૂપ હોય છે? કે અનંત પલ્યોપમ રૂપ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે छ -'गोयमा णो संखेज्जा पलिओवमा णो असंखेज्जा पलिओक्मा० अणंता ત્રિકોવાના' હે ગૌતમ સઘળા પુદ્ગલ પરિવર્તે સંખ્યાત પપમ અને અસં ખાત પોપમ રૂપ હોતા નથી, પરંતુ અનંત પ મ રૂપ હોય છે “શોરજિળી મરે ! જિં હવેના તાવમા' હે ભગવન અવસર્પિણી કાળ શું શ્રી ભગવતી સૂત્ર : ૧૬
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy