SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અને કાઈવાર અનંત આલકા રૂપ હોય છે ‘જોરુચિટ્ટાન’પુચ્છા હૈ ભગવન્ સઘળા પુદ્ગલ પરાવર્ત્તકાળ શુ' સંખ્યાત આવલિકા રૂપ હોય છે? અથવા અસખ્યાત આવલિકા રૂપ હોય છે ? અથવા અનંત વલિકા રૂપ હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામી ને કહે છે કે-‘શોથમા ! णो संखेज्जाओ' णो अस खेज्जाओ आवलियाओ अनंताओ आवलियाओ' डे ગૌતમ સઘળા પુદ્ગલ પરાવર્ત્ત કાળ સખ્યાત આલિકા રૂપ હાતા નથી, અસ ખ્યાત આવલિકા રૂપ પણ હાતા નથી. પરંતુ અનંત આવલિકા રૂપ હોય છે, હવે ગૌતમસ્વામી પ્રભુશ્રી ને એવું પૂછે છે કે થોરે ગ મ સ લેગ્ગાઓ બાળવાથૂત્રો અને લેના કો' હે ભગવન્ Ôાક રૂપ જે કાળ છે. તે શુ સખ્યાત શ્વાસોચ્છ્વાસ રૂપ હોય છે? અથવા અસખ્યાત આનપ્રાણ રૂપ ડાય છે. અથવા અનંત નપ્રાણ રૂપ હેય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘બડ઼ા આહિયા વશ્વના ત્ર' આાળાપાણૂકો વિ નિલેશ્વા' ૐ ગૌતમ ! જે પ્રમાણે આવલિકાના સબંધમાં કથત કર્યું છે એજ પ્રમાણેનુ સઘળુ' કથન આનપ્રાણુના સબંધમાં પણ સમજી લેવું ‘વ ળ મળે ના સીલદે નિ થા માળિયવા’. એજ પ્રમાણે લવરૂપ કાળથી લઈ ને શીષ પ્રહેલિકા સુધિના કાળને વિચાર પણ કરી લેવા જોઇએ ‘સાળોત્રમેળ મતે ! જિ 'વેના હિગોત્રમાં પુચ્છ'હે ભગવન્ ! સાગરોપમકાળ શું સખ્યાત પક્ષ્ચાપમ રૂપ હોય છે ? અથવા અસંખ્યાત પલ્સેપમરૂપ હોય છે? કે અનંત પળ્યેાપમ રૂપ હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામી ને કહે છે કે-નોયમાલ લેખા પહિત્રોત્રમા' હે ગૌતમ ! સાગરોપમ કાળ સખ્યાત પચેપમ રૂપ હોય છે. ‘ગે અન્ન લેકના હિત્રોત્રમા ળે બળતા હિગોયમા' અસંખ્યાત પક્ષ્ચાપમ રૂપ હતા નથી. અને અનત પત્યેાપમ રૂપ પણ હેતે નથી વ ઓલવિનીરવિ સ વિનીત વિ’એજ પ્રમાણે ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ પણુ અસખ્યાત પચેપમ રૂપ હે।તા નથી. અન ́ત પક્ષેપમ રૂપ પશુ હાતા નથી, પરંતુ સખ્યાત પથ્થ।પમ રૂપ જ હોય છે. ોરુચિટ્ટે નં મને પુચ્છા' હે ભગવન્ પુદ્દલ પરિવત્ત શું સખ્યાત પદ્યેાપમ રૂપ હાય છે અથવા પચેપમ રૂપ હાય છે કે અનત પડ્યે પમ રૂપ હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામી તે કહે છે કે-શોથમા ! નો સથે ગલલેન્ગા સ્ક્રિબોયમાં બાંતા પદ્ધિકોષમા' હે ગૌતમ ? પુદ્ગલ કાળ સખ્યાત પક્ષ્ચાપમ રૂપ હાતા નથી અસખ્યાત પલ્યોપમ રૂપ પણ હોતા અસંખ્યાત પહિત્રોલમાં નો પરાવર્ત્ત રૂપ શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૬
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy