________________
‘'વિયિતિવિજ્ઞોળિયાનું સન્મામિજીન્ન સફળો મો' પાંચેન્દ્રિયતિય ચ ચેાનિવાળાઓને સભ્યમિથ્યાત્વમાં પહેલા ભંગ હોય છે. સેલેવુ પડ્યુ સન્મથ વઢમતા મ'ના' સમ્યકૃમિથ્યાત્વ શિવાયના બીજા સઘળા સ્થાનામાં પહેલે અને ત્રીજો એમ એ ભગેાજ હાય છે. ‘મવજ્ઞાનૂ, યજ્ઞાતિ મāતિ' આ પહેલા ભંગ છે. ‘વનાત્, ન વધ્નાતિ, મન્થત્તિ' આ ત્રીજો ભંગ છે,
‘મનુબ્રાનું સમ્મામિત્તે વે અસામિ ય તો મનોમનુષ્યને સમ્યક્મિથ્યાત્વ, વેદક અને અકષાય આ ત્રણ સ્થાનેમાં ત્રીજું ભંગજ ડાય છે. અહેÆ વનાળ પ્રચોની ચન પુષ્ક્રિાંતિ' અલૈશ્ય, કેવળજ્ઞાની, અને અયેાગી આ મધમાં ક્રમ મધના અભાવ હાય છે, તેથી તેના લગ સંબંધી વ્યવસ્થાને પણ અભાવ છે. તેથી તેના સંબંધમાં પ્રશ્ન જ કરવામાં આવ્યે નથી. મેઘપુ અન્વસ્થ વમતથા મા' તેઓને મિશ્રદ્રષ્ટિ અવેદક, અકષાયી, અલૈશ્ય, કેવળજ્ઞાની અને અયાગી આ શિવાયના બાકીના સઘળા પટ્ટામાં પહેલા અને ત્રીજો એમ બે સંગેાજ હોય છે.
‘વાળમતનો સિચનેમાળિયા ના નેફ્યા' વાનભ્યન્તર, જાતિષ્ઠ, અને વૈમાનિકાના સંબંધમાં, નૈયિકાના સબંધમાં કહેવામાં આવેલ કથન પ્રમાણે નું કથન સમજવું. અર્થાત્ તેઓને પણ મિશ્રદૃષ્ટિવાળાને છેડીને બાકીના સઘળા પદમાં પહેલા અને ત્રીજો એ એ ભ‘ગજ હોય છે. બાકીના પદ્યાનુ કથન આજ પ્રકરણમાં કરવામાં આવ્યું છે. 'નામ' તોય 'સાથ નહેવ નાબાવળિ† સદેવ નિવસેર્સ' નામ ગેાત્ર, અંતરાયક્રમના સબંધમાં જ્ઞાનાવરણીય ક્રમના સંબંધમાં કહેવામાં આવેલ કથન પ્રમાથેનું કથન સમજવું. ‘સેવ' મતે સેવ મતે ! ત્તિ જ્ઞાન નિર' હે ભગવન્ નારકાઢિકાના પાપ કર્મ બાઁધ વિગેરેના મધના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે કથન કયુ છે, તે સઘળું થન સર્વથા સત્ય છે. હે ભગવન્ આપ દેવાનુપ્રિયનું કથન આપ્ત હોવાથી સ થા સત્યજ છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને વદતા કરી તેને નમસ્કાર કર્યો. વંદના નમસ્કાર કરીને તે પછી તેએ સયમ અને તપથી પાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર મિરાજમાન થયા. પ્રસૂ.૧૫ જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના છવીસમા શતકના અગિયારમે ઉદ્દેશ સમાસાર૬-૧૧૫ uછવ્વીસમું શતક સપૂ
L
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૨૦૫