________________
“ges” એ પદથી ગ્રહણ કરાતાં ચાર ભંગ વાળો પ્રશ્ન પ્રભુશ્રીને પૂછો છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે-'mોચમા ! વમતરૂar મmn? કોઈ એક અચરમ નારક એવો હોય છે કે-જે ભૂતકાળમાં પણ આયુષ્ય કર્મને બંધ કરી ચૂકેલ હોય છે. વર્તમાન કાળમાં પણ તે તેને બંધ કરે છે. અને ભવિષ્ય કાળમાં પણ તે તેને બંધ કરશે. તથા -કઈ એક અચરમ નારક એ હોય છે કે-જે પૂર્વ કાળમાં આયુકમને બંધ કરી ચકેલ હોય છે. વર્તમાન તે તેનો બંધ કરવાવાળે હેત નથી પરંતુ ભવિ. બે કાળમાં તે તેને બંધ કરવાવાળો હોય છે. કેમ કે જે અચરમ હોય છે, તેને અવશ્યજ આયુકર્મને બંધ હોય છે. નહીં તે તેમાં અચરમ પાણે જ સંભવતું નથી. “gવં સદવ જેવું’ એજ પ્રમાણે અચરમ નૈરયિકને સઘળા પદમાં એટલે કે ૨૦ વીસે પદમાં પહેલો અને ત્રીજો એ બે ભંગ સમ. જવા. અહિયાં બીજો ભંગ સંભવિત થતું નથી. તેનું કારણ એ છે કે – અચરમવાળાને નિયમથી આયુકમને બંધ હોય છે. “નવર સન્માનિઝ રો મો સમ્યગૃમિથ્યાત્વ પદમાં “સવદત્તાત્, ર વંદનારિ, મન્ત”િ એ પ્રમાણેને આ ત્રીજો ભંગ જ હોય છે. પહેલે બીજે અને એથે એ ત્રણ ભંગે હોતા નથી. ઘa =ાવ થાિચનારા એજ પ્રમાણે યાવત્ સ્તુનિતકુમાર સુધી સમજવું જોઈએ. અહિયાં યથાવત્ પદથી અસુરકુમારથી લઈને વાયુ કુમાર સુધીના સઘળા ભવનપતિઓ ગ્રહણ કરાયા છે.
“પુઢવિવારૂકાવારૂચવાસરૂારૂoi તે હેરસાણ રથો મેળો’ પૃથ્વીકાયિક. અષ્કાયિક અને વનસ્પતિકાયિકાને તેજલેશ્યામાં ત્રીજો ભંગ જે “મવાત, 7 વદત્તરિ, મનરાત્તિ’ આ પ્રમાણેને છે, તે હોય છે. કેમ કે પૃથ્વીકાયિકોમાં અષ્કાયિકમાં, અને વનસ્પતિકાયિકમાં દેવોની ઉત્પતી હોય છે તેથી તેઓની અપયોપ્તાવસ્થામાં તેજેશ્યાને સદૂભાવ હોવાથી એક ત્રીજો ભંગજ સંભવિત કહ્યો છે. તેણે પણ સાવથ પઢમયા મં” બાકીના બધા જ પદેમાં પહેલે અને ત્રીજે એ બે જ ભંગ થાય છે. “રેવા નારાયot સદવરથ પઢમારૂચા મંજ’ તેજસકાયિક અને વાયુકાયિકોને બીજા પદમાં મવદના, જાતિ, મરચતિ ગવદત્તાત, ર જ્ઞાતિ, મરાતિર આ પહેલે અને બીજે એ બે ભેગેજ હેાય છે. વેરિયવિર ચરિંહિયા ઇa બે ઇંદ્રિયવાળા તેઈન્દ્રિય અને ચૌઈન્દ્રિય જીવોને પણ એજ પ્રમાણે બધાજ પદેમાં પહેલે અને ત્રીજે એ બે અંગેજ સમજવા. “નવ સરે ગોહિચનાને ગામિિહ. નાળે સુચનાળે પપ રવહુ રિ ઢાળતરૂણો મંજ' પરંતુ તેઓને સમ્યક્ત્વ. ઔધિકજ્ઞાન, સમુચ્ચય (સામાન્યજ્ઞાન) આભિનિબેધિકજ્ઞાન શ્રતજ્ઞાન, આ ચાર પદોમાં–સ્થાનોમાં કેવળ એક ત્રીજો ભંગ જ હોય છે. કેમકેપૂર્વભવની અપેક્ષાથી આ બે ઇન્દ્રિયવાળા ત્રણ ઈદ્રિયવાળા અને ચાર ઇન્દ્રિયવાળા છમાં અપર્યાપ્તક અવસ્થામાં સમ્યકત્વ વિગેરે ચાર સ્થાને સદૂભાવ રહે છે. અને તે સમયે તેમને આયુને બંધ થતું નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
२०४