________________
નાસનોયાગી અને અનાકારાયાગવાળામાં ચેથા ભંગને છેડીને પહેલેા, બીજો અને ત્રીજો એ ત્રણ ભગો કહેવા જોઈએ.
પ્રેસ સહેજ ગાય વૈમાળિયાનં' મનુષ્યેાના શિવાય બધા જ દડકાનું યાવત્ વૈમાનિક દંડક સુધીનું કથન નૈયિકાના કથન પ્રમાણે કહેવું જોઇએ અર્થાત્ આ બધા દડકામાં પડેલા અને ખીજો એ બે ભ‘ગોજ કહેવાના કહ્યા છે. વિળાવળિાં િવ ચેવ નિક્ષેÉ' જે પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મોની સાથે અધ સંબધી કથન કર્યું છે, એજ પ્રમાણે દશનાવરણીયકની સાથે પણ બંધ સબંધી કથન કહેવુ' જોઇએ અર્થાત્ દશનાવરણીય કમ સાથે પણ દંડકા કહેવા જોઈ એ. ‘વાળને સચ્ચવિષઢવિત્તિયા મંગા નાવ વૈમાનિ ચા વેદનીય કર્મમાં પણ ખધાજ પઢમાં વૈમાનિકા સુધી પહેલેા અને ખીજો એ એ ભગો કહેવા જોઈ એ ‘નવર’મનુક્ષેત્તુ ગઢેલ્લે જેવી ગયોની સ્થિ’ વિશેષતા એ છે કે મનુષ્ય પદમાં લેયા સહિત કેવલી અને અયેગી એ મનુષ્યે અચરમ હાતા નથી. કેમ કે-ખધામાં ચરમ પાના જ સદ્ભાવ રહે છે. તેથી અહીંયા એ પદો કહેવાના નથી ‘અર્રામેળ મતે ! ને હું ભગવત્ જે અચરમ નૈરયિક હાય છે, તે શું ‘મોનિÄ ' િસંધી પુચ્છા' ભૂતકાળમાં માહનીય ส ક્રમના બંધકરી ચૂકેલ હેાય છે ? વત માન કાળમાં પણ તે મેહનીય કાઁના અંધ કરવાવાળા હોય છે ? અને ભવિષ્યકાળમાં પણ તે મેહનીય કમ ના બંધ કરશે ? અથવા શુ' તે ભૂતકાળમાં મેાહનીય ક`ને બાંધી ચૂકેલ હોય છે ? વર્તમાનમાં પણ તે તેને ખાંધે છે ? પરંતુ ભવિષ્ય કાળમાં તે તેના બંધ કરશે નહી' ? અથવા ભૂતકાળમાં મેાહનીય કમને ખાંધી ચૂકેલ હાય છે ? અને વર્તમાન કાળમાં તે તેને અધ કરશે ? અથવા ભૂતકાળમાં જ તેણે તેના બંધ કર્યાં હાય છે ? વર્તમાન કાળમાં તે તેને બંધ નથી કરતા ? અને ભવિષ્ય કાળમાં તે તેના બંધ નહી કરે ? આ પ્રમાણેના ચાર ભંગા વાળા પ્રશ્ન માહનીય ક્રના અંધના સંબંધમાં ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને પૂછયેા છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે-નોયમા ! દેવ પાર રહેશ નિવદેન નાયકેન' ગૌતમ ! પાપકમના બંધના સંબધમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવ્યુ છે. એજ પ્રમાણેનું કથન અહિયાં યાવત્ વૈમાનિક સુધી કહેવુ... જોઈ એ. કહેવાનુ તાત્પર્ય એ છે કે-માહનીય કમના અંધ સખ་ધમાં પણ પાપકર્મ બંધના કથન પ્રમાણે મનુષ્યમાં પણ વીસ પદોમાં તે આદિના ત્રણ ભંગા કહેવા જોઇએ અને બાકીના પદોમાં તથા તેવીસ દડકામાં આદિના એ લ‘ગ કહેવા જોઈએ. મે ાં અંતે ! નેરૂ બ્રાય જન્મÆિ વધી પુ' હે ભગવન જે અચરમ નૈયિક હાય છે, તેણે ભૂતકાળમાં આયુકમના અધ કર્યો હાય છે ? વર્તમાન કાળમાં તે આયુંકમા મંધ કરે ? અને ભવિષ્ય કાળમાં પણ તે તેને ખંધ કરશે ? ઈત્યાદિ ક્રમથી ગૌતમસ્વામી એ અહિયાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૨૦૩