________________
કેવળજ્ઞાની, અને અગી એ મનુષ્યમાં કેવળ એક ચોથે લંગજ હોય છે. કેમકે એ ત્રણે ચરમ જ હોય છે. તેથી આ અચરમ ઉદ્દેશામાં તેમના સંબંધી પ્રશ્ન કરવામાં આવતું નથી. “ દેવ’ આ કથન શિવાય બાકીનું બીજુ તમામ કથન પહેલા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે સમજવું.
જાગંતાનોના માળિયા કા તૈયા’ વાવ્યન્તર તિષ્ક અને વૈમાનિકને નારકના કથન પ્રમાણે જ પહેલો અને બીજો એ બે ભંગવાળા સમજવા. “અરિમેળ મતે નેવફા જાનાવાળ વM જિં સંધી gym? હે ભગવન જે નૈરયિક અચરમ હોય છે, તેણે ભૂતકાળમાં જ્ઞાનાવરણીય કમને બંધ કરેલ હોય છે ? વર્તમાન કાળમાં પણ તે તેને બંધ કરે છે ? અને ભવિષ્ય કાળમાં તે તેને બંધ કરશે ? આ પ્રમાણે ચાર ભખેવાળે પ્રશ્ન ગીતમ સ્વામીએ પ્રભુશ્રીને પૂછયું છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે. છે કે-જોના gasa g” હે ગૌતમ! પાપકર્મ દંડકમાં જે પ્રમાણે અચરમ નારકેને આદિના એટલે–પહેલે અને બીજે એ બે ભંગો કહ્યા છે. એજ પ્રમાણે અચરમ નારકને જ્ઞાનાવરણીય કર્મના બંધમાં પણ આદિના એ બે અંગે જ કહેવા જોઈએ. ત્રીજે અને ચે ભંગ કહેવાનું નથી. જેમ કેકોઈ એક અચરમ નારક એ હોય છે કે જેના દ્વારા ભૂતકાળમાં જ્ઞાનાવરણીય કર્મનો બંધ કરી દેય છે. વર્તમાન કાળમાં પણ તે તેને બંધ કરે છે. અને ભવિષ્ય કાળમાં પણ તે તેને બંધ કરશે.૧ તથા-કેઇ એક અચરમ નારક એ ડાય છે કે-જેણે ભૂતકાળમાં જ્ઞાનાવરણીય કર્મનો બંધ કર્યો હોય છે. વર્તમાન પણ તે તેને બંધ કરે છે. પરંતુ ભવિષ્ય કાળમાં તે તેને બંધ કરવાવાળો હોતો નથી, ૨ “આ રીતે આ બે અંગે જ્ઞાનાવરણીય કર્મનો બંધ કરવાના સંબંધી અચર નારક દંડકમાં કહ્યા છે. “રા' મgs #ારૂ હોમ સાધુ ચ પઢવાતિયા મંt” પરંતુ અહિં વિશેષપણું એ છે કેસામાન્ય મનુષ્યમાં કષાયી અને લેભકષાયવાળા મનુમાં અહિયાં પહેલે અને બીજે એ બેજ ભંગો કહ્યા છે. પરંતુ પાપકર્મના દંડકમાં તે કષાયવાળા અને લેભ કષાયવાળા મનુષ્યમાં પહેલા ત્રણ ભંગે કહ્યા છે. અહિયાં આદિ પહેલે અને બીજો એ બે ભંગ કહેવાનું કહ્યું છે તેનું કારણ એ છે કે–તે જ્ઞાનાવરણીય કર્મને બંધ ન કરીને ફરીથી તેને બંધવાળે હેતે નથી. કેમકે કષાયવાળા મનુષ્યમાં જ્ઞાનાવરણીય કર્મોનું બંધકપણું સદાકાળ રહે છે. અચરમ હોવાથી ભંગ સંભવિત થતો નથી. કરેલા ટ્રાજસત્તાવિળT? બાકીના અઢાર પદોમાં સકષાય અને લેભ કષાય પદને છેડીને જીવ, શુકલ લેસ્થાવાળા, શુકલપક્ષિક, સમ્યગદષ્ટિ, જ્ઞાની, મતિજ્ઞાન વિગેરે ચાર જ્ઞાન,
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૨૦૨