SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મોના બંધ કરે છે. અને ભવિષ્યમાં પણ તે પાપકમના બંધ કરવાના ડાય છે. તથા-અર્થેનરૂપ વધી વધરૂ, નયંષિણરૂ' કોઇ એક અચરમ મનુ. ષ્ય એવા હાય છે કે—જે ભૂતકાળમાં પાપ કર્મોંના બંધ કરી ચુકેલ ડાય છે, વર્તમાન કાળમાં પણ તે પાપક ને ખંધ કરે છે, પર ંતુ ભવિષ્ય કાળમાં તે પાપકમના બંધ કરવાના હાતા નથી, તથા-સ્થૂળ વધી ન ગપર, વધિસરૂ' કાઇ એક અચરમ મનુષ્ય એવા હાય છે કે-જેણે ભૂતકા ળમાં પાપકમ'ને મધ બાંધેલ ડાય છે, પણ વર્તમાન કાળમાં તે પાપ ક્રના મંધ કરતા નથી. પરંતુ ભવિષ્ય કાળમાં પાપ ક્રમ'ના ખંધ કરવાને ડાય છે. આ રીતે ચેાથા ભંગને છોડીને આ ત્રણ લગે અહિયાં ભગવાને સમર્થિત કર્યો છે. ‘વહેણે નં અંતે ! રિમે મળુસ્સે' હે ભગવત્ જે સલેશ્ય અચરમ મનુષ્ય હાય છે, તે શુ' ભૂતકાળમાં પાપકમ ના અધ કરી ચુકેલ હાય છે ? વર્તમાન કાળમાં તે પાપકમના અધ કરે છે? અને ભવિષ્ય કાળમાં પણ શું તે પાપ કના મોંધ કરશે ? આ પ્રકારથી ગૌતમ સ્વામીએ ચાર ભંગાવાળા પ્રશ્ન પ્રભુશ્રીને પૂછેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગોતમ સ્વામીને કહે છે કે-‘નોયમા ! વ' જેવ તિત્રિ મ'ના ચરમવિકૂળા માળિયત્ર' હે ગૌતમ ! અહિયાં પણ ચેાથા ભંગને છેડીને બાકીના પહેલેા, બીજો અને ત્રીજો એ ત્રણ ભંગાએ પહેલા ઉદશામાં કહ્યા પ્રમાણે કહેલા છે, પરંતુ પહેલા ઉદ્દેશાની અપેક્ષાથી આ લેફ્સાવાળા અચરમ મનુષ્યને જે વિલક્ષણપણું છે, અર્થાત્ વિશેષતા છે. તે ‘નવર' એવુ સત્ય વિશેલેષુ ચત્તર મા તેવુ અદ્ઘિાત્તિન્નિ મંત્તા માળિચના જિમમાત્રનો' આ સૂત્રપાઠ દ્વારા અહિયાં પ્રગટ કરેલ છે, અને તે આ પ્રમાણે છે. કે ત્યાં પહેલા ઉદેશામાં જે ૨૦ વીસ પદોમાં સામાન્ય રૂપથી ચાર ભગા કહ્યા છે, તે ૨૦ વીસ પદોમાં અહિયાં આ અગિયારમાં ઉદ્દેશામાં લેશ્યાવાળા અચરમ મનુષ્યના દંડકમાં ચેાથા ભંગને છોડીને સ્માદિના ત્રણ ભગે જ એટલે કે પહેલા, ખીજો અને ત્રીજો એ ત્રણ ભંગેજ કહેવા જોઇએ જો કે મનુષ્ય પદમાં આ વીસે પદ્મમાં સામાન્ય પ્રકારથી ચારે ભગા સંભવે છે, તે પણ અચરમ હાવાથી મનુષ્યપદમાં ચેાથેા લગ હાતા નથી. કેમ કે-જે ચરમ મનુષ્ય હાય છે, તેને જ ચાથેા ભંગ સભવે છે. તે ૨૦ વીસ પદો આ પ્રમાણે --- જીવ ૧, સલેક્ષ્ય, ૨ શુક્લ લેશ્યા ૩, શુકલપાક્ષિક, ૪, સમ્યગ્દષ્ટિ પ, જ્ઞાની ૬, મતિજ્ઞાન ૭, શ્રુત જ્ઞાન, ૮, અવિધજ્ઞાન ૯, કેવળ જ્ઞાન ૧૦, ના સજ્ઞોપયુક્ત ૧૧, વેદ ૧૨, કષાય ૧૩, લાભકષાય ૧૪, સચેાગી ૧૫, મનાયેગી ૧૬, વચનચેાગી ૧૭, ૧૮, સાકારાપયુક્ત ૧૯, અને અનાકારાયુક્ત ર૦,’આ વીસ પદોમાં આદિના ત્રણ ભ’ગજ એટલે કે પહેલે ખીજો અને ત્રીજો એત્રણ જ ભગા કહ્યા છે. 'अलेस्से केवलनाणीय अयोगी य एए तिन्नि वि न पुच्छिज्जंति' असेश्य શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૨૦૧
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy