________________
અચરમ નારક આફ્રિકોં કો આશ્રિત કરકે પાપધર્મ બન્ડ કા નિરૂપણ
અગીયારમાં ઉદ્દેશાના પ્રારંભ-
દશમાં ઉદ્દેશાનુ નિરૂપણ કરીને હવે સૂત્રકાર ક્રમપ્રાપ્ત આ અગીયારમાં ઉદ્દેશાનુ કથન કરે છે. ‘અમે ન મંતે ! નેÇવાય જમ" જિ વધી ઈત્યાદિ ટીકા—હૈ ભગવત્ જે નૈરિયક અચરમ હોય છે, તે શું પાપકમના બંધ પહેલેથી જ બાંધી ચૂકેલ હાય છે? વર્તમાન કાળમાં પણ તે પાપકમ ના અધ બાંધે છે? અને ભવિષ્ય કાળમાં પણ તે પાપકમના અધ બાંધશે ? આ પ્રકારથી અહિયાં ચાર લગાત્મક પ્રશ્ન ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને પૂછેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે--નોયમા ! પ્રત્યે પણ્ યું નક્ષેત્ર ૧૪મર્હું ગૌતમ ! કોઈ એક અચરમ નૈયિક એવા હાય છે કે જે ભૂતકાળમાં પાપકમના બંધ કરી ચૂકેલ હાય છે. વમાનમાં પશુ તે પાપકમના બંધ કરે છે, અને વિષ્યમાં પણ તે પાપ ક્રમના બધ કરવાના ડાય છે. તથા એક અચરમ નારક એવા હોય છે. કે ભૂતકાળમાં તેણે પાપકમના બંધ કર્યાં છે. વર્તમાન કાળમાં પણ તે પાપ કર્મના અધ કરે છે. પરંતુ ભવિષ્યકાળમાં તે પાપ કર્મના અધ કરતા નથી. આ રીતે પહેલા ઉદ્દેશામાં કહેલા પહેલા અને ખીજો એ બે ભંગે અહિયાં સ્વીકાર્યા છે. અને આ છે ભ’ગે। યાવપ‘ચેન્દ્રિયતિય ચયેની સુધી અહિયાં કહેવાના છે. આજ પ્રમાણે યાવાપદથી ‘અચરમ, ભવનપતિ પૃથ્વી, પૂ, તેજ, વાયુ, વનસ્પતિ, એ ઇંદ્રિય જીવા, ચાર ઇંદ્રિયવાળા જીવે મા બધા ગ્રહણુ કરાયા છે. આ સબંધમાં આલાપક સ્વયં સમજી લેવા. આ કથનનુ' તાત્પય એ છે કે— અચરમ નૈયિકથી લઈ ને અચરમ પ`ચેન્દ્રિયતિય ચયેાનિક સુધીના પદોમાં આ ઉદ્દેશામાં પહેલે અને ખીજો એ એજ ભગેા કહેવાના છે. પરમે ાં મતે ! મનુસ્પ્લે !” હે ભગવન જે મનુષ્ય અચરમ હાય છે, તે શુ' પાપકમના અધ કરી ચુકેલ હાય છે ? વમાન કાળમાં તે પાપકમના બંધ કરે છે? અને ભવિષ્યકાળમાં તે પાપ કર્મોના ધ કરવાના હોય છે ? આ પ્રકારથી
તમામના
આ વિષયમાં પણ ચાર ભગાત્મક પ્રશ્ન ગૌતમસ્વામીએ પૂછેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે-ળોચમા ! અર્થે સંધી, ગ્રંથ, મેં ખિસ્સું' હું ગૌતમ ! કોઈ એક અચરમ મનુષ્ય એવા હાય છે કે જે ભૂતકાળમાં પાપકમના મધ કલી ચુકેલ છે, વર્તમાન કાળમાં, પણ તે પાપ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૨૦૦