SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ એક અનંતરાવગાઢ નિરયિક એ હોય છે કે-જે પહેલાં ભૂતકાળમાં પાપકર્મને બંધ કરી ચુકેલ હોય છે. વર્તમાન કાળમાં પણ તે પાપ કર્મને બંધ કરે છે. અને ભવિષ્ય કાળમાં પણ તે તેને બંધ કરવાવાળો હોય છે. તથા કઈ એક અનન્તરાવગાઢ નૈરયિક એ હોય છે કે ભત. કાળમાં પાપકર્મને બંધ કરી ચૂકેલ હોય છે. વર્તમાન કાળમાં પણ તે તેનો બંધ કરે છે. પરંતુ ભવિષ્ય કાળમાં તે તેને બંધ કરવાવાળો હેતે નથી ૨ આ રીતના આ બે જ ભંગે અહિયાં હેય છે. એજ વાત “ દેવ અotતોજાન્નાહિં હંકાણો મળિ છે આ સૂત્રદ્વારા પ્રગટ કરવામાં આવે છે કે–જે પ્રમાણે નારકેની સાથે-અનન્તરપપન્નક નારકોની સાથે પાપકર્મ વગેરેના નવ દંડક સહિત બીજો ઉદ્દેશે કહ્યો છે. એ જ પ્રમાણે “સત્તા maઈ રિ મહાસિદિત્તો માળા રેલી = નાળિ' અનંતરાવવા નરયિકની સાથે પણ પાપકર્મ વિગેરેના બંધના સંબંધમાં હીનાધિક ભાવ વિનાના થઈને યાવત અનંતરાવગઢ વૈમાનિક સુધી ઉદેશાઓ કહેવા જોઈએ. શેવં મરે! રે મરે! ત્તિ હે ભગવન અનંતરાવગઢ નરયિક વિગેરે જીના સંબંધમાં આપી દેવાનુપ્રિયે પાપકર્મ બંધ સંબંધી જે કથન કર્યું છે, તે એજ પ્રમાણે છે, હે ભગવનું આ૫ દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી અને તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ ના જૈનાચાર્ય જૈનધર્મદિવાકરપૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કુત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના છવીસમા શતકનો ચોથો ઉદ્દેશક સમાસ ૨૬-૪ પરમ્પરાવગાઢ નારકોં કો આશ્રિત કરકે પાપકર્મ બન્ધ કા નિરૂપણ પાંચમાં ઉદ્દેશાનો પ્રારંભ – ચોથા ઉદ્દેશામાં અનંતરાવગાઢ નારક વિગેરેને આશ્રય કરીને પાપકર્મ વિગેરેના બંધના સંબંધમાં કથન કરવામાં આવેલ છે. હવે આ પાંચમા ઉદ્દેશામાં પરંપરાગાઢ નારક વિગેરેને આશ્રય કરીને એજ કથન કહેવામાં આવશે જેથી આ સંબંધથી આ પાંચમાં ઉદ્દેશાને પ્રારંભ કરવામાં આવે છે.– પાંજોવાઢા ને અંતે ! ને જાવું ? ઈત્યાદિ ટીકાર્ય–આસૂત્ર દ્વારા ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે – લોજa મંતે ! ને ઘણ” હે ભગવદ્ જે નરયિક પરમ્પરાવગાઢ હોય છે, શ્રી ભગવતી સૂત્ર: ૧૬ ૧૯ ૨
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy