SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ અનન્તરાવગાઢ નારકોં કો આશ્રિત કરકે પાપકર્મ બન્ધ કા નિરૂપણ ચેાથા ઉદ્દેશાના પ્રારંભ— ત્રીજા ઉદ્દેશામાં પરમ્પરાપનક નારક વિગેરેને લઈને કથન કરેલ છે. હવે આ ઉદ્દેશામાં અનન્તરાવગાઢ નારક વિગેરે ૨૪ ચાવીસ દડકાના આશ્રય કરીને પાપકમ વિગેરેના બંધના સંબંધમાં કથન કરવામાં આવશે. એસ.બધથી આ ચોથા ઉદ્દેશાના પ્રારમ્ભ કરવામાં આવે છે.-‘માંત્તરોન બાઢળ મને ! નેફર વાવ' જન્મ' ઈત્યાદિ ટીકા”—આસૂત્રદ્વારા ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું' છે કે બળતોવાઢપ્ ન મંત્તે ! ને? હું ભગવત્ અનન્તરાવગાઢ જે નૈયિક છે, એક પણ સમયના અંતર વિના જ ઉત્પત્તિ સ્થાનના આશ્રય કરીને જે અવસ્થિત રહેલ છે. એવે તે અન ંતરાવગાઢ નૈયિક ભૂતકાળમાં પાપકમ ના અધ કરવાવાળા થયેા છે? વમાન કાળમાં તે તેના બંધ કરે છે ? તથા ભવિષ્યમાં તે તેના અધ કરશે ? • અહિયાં એવી શકા થઈ શકે છે કે-જીવ એક પણ સમયના અન્તર વિના ઉત્પત્તિ સ્થાનના આશ્રય કરીને અવસ્થિત થઈ જાય છે. તે અન‘તરાવગાઢ કહેવાય છે. તે આ અથી અન ́તરાવગાઢ અને અનતર પપન્તકમાં કાઇ પણ જાતનુ જુદાપણુ ́ આવતુ' નથી. આ શંકાનું સમાધાન એવુ છે કે જીવના અવગાહ ઉત્પત્તિની પછી જ હોય છે, તેથી ઉત્પત્તિના સમયના આશ્રય કરીને જ અત્રગાઢ હોય છે. ઉત્પત્તિ વ્યવહિત (અતરવાળા) પ્રથમ સમયમાં ડાય છે. અને અવગાહ ઉત્ત્પત્તિથી અવ્યવહિત પીજા સમયમાં હાય છે. આ રીતે ઉત્પત્તિના અવ્યવહિત પહેલા સમયમાં રહેલ જે જીવ હાય છે, તે અનન્તરાર્ ૫ન્નક કહેવાય છે. અને ઉત્પત્તિના એક સમય પછી અન્યહિત (તરાવગર) ઔજા સમયમાં રહેવાવાળા જે જીવ હાય છે, તે અનન્તરાવગાઢ કહેવાય છે. અને તે પછી જે ત્રીજા વિગેરે સમયવૃત્તિ (ત્રીજા વિગેરે સમયમા રહેવા વાળા) જીવ છે, તે પરસ્પરાવગાઢ કહેવાય છે. આજ અન તરાવગાઢ નારિયેકને લઈ ને પૂર્વાંકત પ્રકારથી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને તેના ક્રમ અધના સ'મધમાં ચાર ભગાવાળા પ્રશ્ન કરેલ છે. તેમાં ‘અવષ્ણાત, વધ્નાતિ, માત્ત' આ પહેલા ભંગ ઉપર સ્પષ્ટ રીતે પ્રગટ કરેલ છે. વિગેરે ખાકીના ત્રણ ભગે! આ પ્રમાણે छे. – ' अन 'तरोवगाढः नैरयिकः कि पाव कर्म अबध्नात् बध्नाति, भन्त्स्यति २' અથવા અનન્તરાવવાઢ: નૈચિઃ જ નાવ મેં ગવઘ્નાર્ ન વાતિ અતિરૂ’ અથવા અનંત્રાવવાઢ: નૈચિ: વાવ' રૂમ અવધનાત્ ન વધ્નાતિ, ન અન્ત્યતિષ્ટ’ આ રીતે ચાર ભગાત્મક પ્રશ્ન ગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને પૂછયેા છે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ! અર્થ' હે ગૌતમ ! કાઈ શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૧૯૧
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy