________________
ટીકા”—હૈ ભગવત્ જે નારક જીવની ઉત્પત્તી એ વિગેરે સમયે માં હ્રાય છે, એવા તે વરવોયન્ત્રણ ને' પરમ્પરાપપન્નક નરયિક ‘વાવ ત્રિ' થવી પુરા' ભૂત કાળમાં પાપ કર્મોના અંધક થયા છે? વર્તમાન કાળમાં તે પાપ કર્મને અધ કરવાવાળો હોય છે ? ભવિષ્યમાં તે પાપકમને આંધશે ઈત્યાદિ રૂપથી આ વિષયમાં ચાર ભંગાત્મક પ્રશ્ન ગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને કરેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે—જોચમાં ! અસ્થળ પઢવિતિયા' હે ગૌતમ ! કોઇ એક પરમ્પરાપપન્નક નાયિક એવા હાય છે કે જેના દ્વારા ભૂતકાળમાં પણ પાપકમ ને-અશુભકમ ના અધ કરાયેા હોય છે. વર્તમાન કાળમાં પણ તે તેને અધ કરે છે. અને ભવિષ્યકાળમાં પણ તે તેના બંધ કરવાવાળા થશે, તથા કાઇ એક પરમ્પરાપ પુનક નૈરિયેક એવા હાય છે કે-જેના દ્વારા ભૂતકાળમાં પાપકમ'ના અધ કરાવે છે. વત માનમાં તે તેને અધ કરે છે, પર ંતુ ભવિષ્ય કાળમાં તે તેના બધ કરતા નથી. આ રીતના અહિયાં આ એ જ ભગા હાય છે.
' एवं ' जहेब पढमोउद्देसओ तहेव परंपरोववन्नए हि वि उद्देसओ भाणियો' જે પ્રમાણે નારકાદિ સંબંધી પહેલે ઉદ્દેશેા કહયા છે, એ જ પ્રમાણે પરસ્પરોપપન્નક નારકાથી સમુપલક્ષિત આ ત્રીજો ઉદ્દે પણ કહેવા જોઈએ કેવળ પહેલા ઉદ્દેશામાં જીવ, નારક વિગેરે ૨૫ પચ્ચીસ પદો કહ્યા છે, પરંતુ અહિયાં આ ત્રીજા ઉદ્દેશામાં નારક વગેરે ૨૪ ચાવીસ પદે જ કહેવા ચેગ્ય કહ્યા છે. એજ વાત નામો તહે નવું ઓિ' આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કહેલ છે. અદુદ્ વિજ્ઞવાડીનું ગા ગા ઇચ્છત વત્તવ્વચા' આઠ કમ પ્રકૃતિયા પૈકી જેને જે ક્રમતું થન કહેલ છે, તેને તે ક્રમ સંબંધી ક્રેહેવું જોઇએ. અને કથન યાવત્ અનાકાર ઉપચેગવાળા વૈમાનિકા સુધી કહેવું જોઈએ. તેમ
આ
સમજવુ.
‘સેવ મતે ! એવ' મઢે ! ત્તિ' હે ભગવન્ પરમ્પરાપપન્નક નાયિક વિગેરેના પાપકમ આદિના બધના સધમ'માં આપ દેવાનુપ્રિયે જે કહ્યુ છે. તે તમામ કથન સથા સત્ય છે, આપ દેવાનુપ્રિયનુ` કથન સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમ રવામીએ પ્રભુશ્રીને વંદના કરી તેને નમસ્કાર કર્યો વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ તપ અને સયમથી પેાતાના આત્માને વિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા, પ્રસૂ ૧૫ ત્રીજો ઉદ્દેશે! સમાપ્ત ાર (-શા
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૯૦