________________
તેણે જ્ઞાનાવરણીય કના બંધ કર્યા છે? વર્તમાનકાળમાં તે તેના ખધ કરતા નથી ? ભવિષ્યમાં તેનો મધ કરશે ? અથવા——ભૂતકાળમાં જ તેણે તેને અધ કર્યાં છે? વર્તમાન કાળમાં તે તેને બંધ કરતા નથી ? અને ભવિષ્યકાળમાં તે તેના બંધ નહીં કરે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે—હે ગૌતમ ! અનન્ત।પપન્નક નૈયિકામાં કઈ એક નૈયિક એવા હાય છે, કે જેણે ભૂતકાળમાં જ્ઞાનાવરણીય કના 'ધ કર્યાં છે. વમાન કાળમાં પણ તે તેના બંધ કરતા હાય છે, ભવિષ્ય કાળમાં પશુ તે તેને અધ કરશે ૧ તથા કેાઇ એક નારક એવા હાય છે કે-જેણે પૂર્વકાળમાં જ્ઞાનાવરણીય કના અંધ કર્યાં છે, વમાનમાં પણ તે તેના અધ કરે છે. અને ભષ્પિકાળમાં તે તેના અંધ નહી' કરે આ પ્રમાણેના આ બે આલાપકા— લંગે અહિયાં કહેવાના છે, બાકીના ૩-૪ ત્રીજો અને ચાથેા એ બે આલા પકે-અહિયાં સ ́ભવતા નથી. ‘છ્યું ભાઇચવનેમુ નાવ ગતરારૂપ સુંRsગો' એજ પ્રમાણે આયુષ્યક્રમને છેડીને બાકીના ૬ છ કર્માં સાથે-દશનાવરણીય, વેદની ય, માહનીય, નામ, ગેાત્ર, અને અંતરાયના ખધની સાથે પણ દડકા કહેવા જોઈએ ‘અનંતોવવ॰ાં મતે ! ને' હું ભગવન જે વૈયિક તત રાપપન્નક હોય છે. તેણે પહેલાં ભૂતકાળમાં આયુષ્ય કમના અધ કર્યાં હાય છે ? વર્તમાન કાળમાં તે તેને બંધ કરે છે ? તથા ભવિષ્યકાળમાં તે તેને ખંધ કરશે ? આ રીતે માકીના ત્રણ પ્રશ્નો પણ સ્ત્રય' બનાવી સમજી લેવા એ રીતે આ ચાર ભંગાત્મક પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે‘નોયમા’ ! હું ગૌતમ ! 'વવી, ન ચધરૂ, ધિમ્સ' અનન્તરોપન્નક જે નૈયિકે તૈય છે, તે ભુતકાળમાં આયુષ્ય કમનેા બંધ કરી ચૂકેલ હાય છે. વમાનકાળમાં તે આયુષ્ય કના ખધ કરતા નથી. અને ભવિષ્ય કાળમાં તે આયુષ્ય 'મને બંધ કર વાવાળા ઢાય છે. આ પ્રમાણેના ત્રીજો ભંગ અહિયાં સાંભવિત કહ્યો છે, ૩
હેમ્પેન મને ! અતરોગવળવું નેર' હે ભગવન્ જે નૈરિયેક અનંત રૂપપન્નક છે, અને લેસ્યાયુક્ત હાય છે, તે તેણે પૂર્વકાળમાં-ભૂતકાળમાં આયુષ્ય કર્મોના બંધ કર્યાં છે? વમાનમાં પણુ આયુષ્ય કર્મીને બંધ કરે છે ? અને ભવિષ્ય કાળમાં પણ તે તેના અંધ કરશે આ રીતે બાકીના ત્રણ પ્રશ્નો પણ સ્વયં ઉદ્ભાવિત કરી લેવા જે આ પ્રમાણે છે.—‘આયુ’ कर्म कि अबधनात् बध्नाति न भन्तयति ( २ ) आयुष्क कर्म अवधनात् न वध्नाति, भन्त्स्यति (३) आयुष्क कर्म अबध्नात् न बध्नाति न भन्त्स्यति ( ४ ) આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે—ત્રં ચૈત્ર સો મો” હે ગૌતમ! કઈ એક અન તરાપપન્નક નૈયિક એવા હોય છે કેજેણે ભૂતકાળમાં આયુકના બંધ કરેલ હોય છે. વમાનમાં તે આયુષ્ઠના અધ કરતા નથી. અને ભવિષ્ય કાળમાં તે યુકમના બધ કરશે. એ પ્રમાણેને આ ત્રીજે ભગ અહિયાં ઘટે છે, ‘ત્ર' લાવ અળાÌવસે અન્વસ્થ ન તો મો' આ પ્રમાણે પાક્ષિકથી લઈને અનાગારાપયેગ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૮૮