________________
કુમારમાં પહેલે અને બીજે એ બે જ ભેગે અનંતરોનક અવસ્થામાં હોય છે. કેમ કે આ અવસ્થામાં પણ પાપકર્મના અબંધકપણાને અભાવ છે.
“રેડ્ડવિચ, તેડુંરિરા રવિવારં વચનોનો ન મત્ત બેઈન્દ્રિય, ત્રણઈન્દ્રિય અને ચાર ઈન્દ્રિયવાળા જેને વચગ હેત નથી. કેમકે તેમાં વચનને અભાવ હોય છે.
पंचिंदियतिरिक्खजोणियाणं पि सम्मामिच्छत्त ओहिनाणं, विभंगनाणं, मण. રો, વચન, પ્રચળિ પંજ ચાળ ન મંvoir” પરચેન્દ્રિય તિયચનિવાળા એમાં પણ સમ્યમિથ્યાત્વ, અવધિજ્ઞાન, વિર્ભાગજ્ઞાન. મગ અને વચન યોગમાં આ પાંચ પદે કહેવાના નથી. કારણ કે-અપર્યાપ્ત અવસ્થામાં અહિયાં તે સંભવતા નથી. “મથુરા પ્રાણ સન્મામિ છત્તમ પળવનાશ વસ્ત્રના વિમાનામાં नोसन्नोवउत्ते अवेदग, असाइ, मनोजोग, वइजोग अजोगि एयाणि एकारसपदाणि ન મળoid મનુવા અલેશ્ય, સખ્યશ્મિથ્યાત્વ, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, સંપગ, અવેદક અકષાયિત્વ, મગ, વચનયોગ અને અગિપણ આ ૧૧ અગિયાર સ્થાને કહેવા જોઈએ કારણ કે-અનન્તપન્નક મનુષ્યને અપર્યાપ્ત હોવાના કારણે તે હેતા નથી. “વાઇનાન્નોવિવેકાળિયા ના નેફા તહેવ તે તિગ્નિ = મvoiતિ' નરયિકના કથન પ્રમાણે વાતવ્યતર, તિષ્ક અને વૈમાનિકોને સમિથ્યાત્વ, મનેયોગ અને વચનગ આ સ્થાને કહેવાના નથી કારણ કે તે સ્થાનનો તેમને અભાવ હોય છે “રોહિ નાળિ સેનાળિ કાળાાિ સવથવઢવતિવા મા બાકીના સઘળા જીવને બાકીના તમામ સ્થાનમાં પહેલે અને બીજે આ બે ભંગજ કહેવા જોઈએ. “વિચાi સવરય ઘઢમવિતિયા મં? એક ઇન્દ્રિયવાળાઓને સઘળા પદમાં પહેલે અને બીજો એ બે અંગે જ કહેવા જોઈએ. કેમ કે તેઓને મેહરૂપ પાપ કર્મના અબધપણાને અભાવ હોય છે, “ના રે પર્વ નાણાવરળિ ને રં’ જે પ્રમાણે પાપ કર્મના સંબંધમાં દંડકે કહ્યા છે, એ જ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મના સંબંધમાં પણ દંડક કહેવા જોઈએ. અર્થાત્ પાપકર્મની સાથે પહેલો અને બીજો આ બે દંડકે કહ્યા છે. તે અહિયાં જ્ઞાના વરણીય કર્મના બંધના સંબંધમાં પણ આ બેજ દંડકે કહેવાના છે. અર્થાત્ ગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને એ પ્રશ્ન પૂછે કે હે ભગવાન નરયિકે કે જે ભવાન્તરે૫૫નક છે. તેમણે ભૂતકાળમાં જ્ઞાનાવરણીય કર્મને બંધ કર્યો છે? વર્તમાનકાળમાં તે તેને બંધ કરે છે? અને ભવિષ્યકાળમાં પણ તે તેને બંધ કરશે ? અથવા ભૂતકાળમાં તેને બંધ કર્યો છે? વર્તમાનકાળમાં તેને બંધ કરે છે અને ભવિષ્યકાળમાં તેને બંધ નહીં કરે? અથવા–ભૂતકાળમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૮ ૭