SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ સંmrસમ્યકત્વમિથ્યાત્વપદમાં પંચેન્દ્રિયતિર્યંચોને ત્રીજો અને ચોથે એ બે ભંગ હોય છે. કેમ કે–પંચેન્દ્રિયતિયચો સમ્પગ્નિગ્માદષ્ટિવાળા હોય છે, તેને આયનો બંધ હેત નથી. ‘ત્તમત્તે નાળ ગામનવોફિચનાને સુચનાને પ્રાપ્ત વંત્તા વિ જલ વિતિ વિના મm” સમ્યજ્ઞાન, આ ભિનિધિજ્ઞાન, શ્રતજ્ઞાન, અને અવધિજ્ઞાન આ પાંચપદે માં બીજા ભંગને છેડીને બાકીના ત્રણે ભંગ હોય છે આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે.-જો પંચેન્દ્રિય તિર્યચોનિક જીવ સમ્યગદષ્ટિ વિગેરેવાળા થાય છે, તે તે દેવામાં જ ઉત્પન્ન થાય છે. એ આ જીવ ભવિષ્યની આયુને બંધ કરવાવાળા હોય છે. તેથી તેને બીજા ભંગને સંભવ હેતે નથી. પહેલો અને ત્રીજો ભગતે સ્પષ્ટ જ છે. તથા તેને ચોથો ભંગ ત્યારે થાય છે કે જ્યારે તે મનુષ્યમાં આયુકમને બંધ કરવાવાળો હોય છે. તથા સમ્યક્ત્વ વિગેરેને પ્રાપ્ત કરે છે. તથા ચરમ છેલ્લા ભવાન્તવાળો હોય છે. “HUારણા ના કવાળ” જીવેના આયુકર્મના બંધ સંબંધમાં જે પ્રમાણે ચારે અંગે કહ્યા છે. એ જ પ્રમાણે મનુષ્યના આયુકર્મના બંધન સંબંધમાં પણ ચારે ભાગે કહેવા જોઈએ. પરંતુ આ મનુષ્ય પ્રકરણમાં જે વિશેષપણું છે, તે “નવરં સન્મ, ગોgિ Rાળ, સમિળિવોવિનાને, સુચનાખે, હિના, પપણુ વિતિ વિદ્ગા મા આ કથન પ્રમાણે છે. અર્થાત્ સમ્યકત્વ પદમાં સામાન્યજ્ઞાનપદમાં અને અવધિજ્ઞાનપદમાં. આ પાંચ પદમાં બીજા ભંગ સિવાય પહેલે ત્રીજો અને ચોથે આ ત્રણે ભંગે હોય છે. આ વિષયમાં પંચેન્દ્રિય તિર્યંચોના પ્રકરણમાં સવિસ્તર કથન કહેલ છે, એ જ પ્રમાણે અહિયાં પણ કહેવું જોઈએ “સેસ તે જે બાકીનું બીજુ સઘળુ કથન જીવ સૂત્રના કથન પ્રમાણે અહિયાં મનુષ્યના સમ્બન્ધમાં કહેવું જોઈએ. વામિંરકોરિચાળિયા ના અસુરકુમાર’ અસુરકુમારોના પ્રકરણમાં અસુરકુમારોના ભંગોનું જે પ્રમાણે કથન કર્યું છે, એ જ પ્રમાણે વાન યુત્તર, જતિક અને વિમાનિકેના ભંગ સંબંધી પદમાં ચાર-ચાર ભંગે હોય છે. તેમ સમજવું “રામે જોયું, સંતરાચં થાળ કદ્દા નાણાવરળિ જ્ઞાનાવરણ કર્મના સંબંધમાં જે પ્રમાણેના ચાર ભંગે કહા છે, એ જ પ્રમાણે નામગોત્ર, અને અંતરાયના સંબંધમાં પણ ચાર ચાર બંગે સમજવા જોઈએ તેને આલાપપ્રકાર સ્વયં બનાવીને સમજી લેવું જોઈએ. જેમ કેજીવે મંતે ! નામ ૪૫ વધી, વેધરૂ, ધિક્ષરૂ, ઈત્યાદિ પ્રકારથી સમજવું. રેવં મને ! સેવં કંસે ! ત્તિ રાવ વિરૂ' હે ભગવન જીવ વગેરેના પાપ કમ વિગેરે બંધના સંબંધમાં આ૫ દેવાનુપ્રિયે જે પ્રમાણેનું કથન કહેલ છે, તે તમામ કથન સર્વથા સત્ય છે. હે ભગવન્ આપી દેવાનુપ્રિયનું કથન શ્રી ભગવતી સૂત્ર : ૧૬ १८४
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy